મોરબીમાં સિરામીક ક્ષેત્રે મંદી ! નવા વર્ષની બોણીમાં જ 100 કારખાના બંધ
ગુજરાત ગેસના દૈનિક વપરાશમાં 8 લાખ ક્યુબિક મીટર અને એલપીજી ગેસના વપરાશમાં દૈનિક 10 લાખ ક્યુબિક મીટરનો ઘટાડો
મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા...
મોરબીના સિરામિક ઉદ્યોગને ગુજરાત ગેસની ભાવ ઘટાડાની દિવાળી ભેટ
એક મહિનાનો એમજીઓ કરનારને રૂ. 3.50 પૈસા અને ત્રણ મહિનાનો એમજીઓ લેનારને 5 રૂપિયા સસ્તો ગેસ મળશે
મોરબી : છેલ્લા એક વર્ષથી સતત ભાવ વધારાનો...
VACANCY : ઓપેક સિરામિક્સમાં માર્કેટિંગ પર્સનની ભરતી જાહેર
સિરામિકની અગ્રણી કંપનીમાં શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઉદ્યોગો માટે ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરતા ઓપેક સિરામિક્સમાં માર્કેટિંગ પર્સનની...
ફ્રોડ કરતી પાર્ટીઓ પાસેથી વસૂલી કરવા સીરામીક ઉદ્યોગકારોનો નવતર પ્રયોગ
સીરામીક ઉદ્યોગકારોએ વોટ્સએપ ગ્રુપ બનાવી ફ્રોડ પાર્ટીઓ પાસેથી શરૂ કરી ઉઘરાણીની વસૂલી
કઈ કઈ પાર્ટી નાણાં ચુકવવામાં ગલ્લા-તલ્લા કરે છે એ સહુ જાણી શકે છે
આબરૂ...
સિરામિક ઉદ્યોગકારો માટે જીએસટી વિષે માહિતી આપતો સફળ સેમિનાર યોજાયો
વેપારી, ઉદ્યોગકારને જીએસટી અંગે મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ સાથે તમામ જાણકારી અપાઈ
મોરબી : આજ રોજ સિરામિક એસો. હોલમાં જીએસટી વિષય અંતર્ગત મોરબી જિલ્લાનાં વેપારી-ઉદ્યોગકારોને મુંજવતા...
Coming soon : મોરબીમાં 365 દિવસ ચાલતા સિરામિક એક્ઝિબિશનની તડામાર તૈયારીઓ ચાલુ
Gujarat Tiles Info( GTI)ની અદભૂતપૂર્વ સફળતા બાદ ટૂક સમયમાં હવે ટૂંક સમયમાં કાર્યરત થશે Gujarat Tiles Exhibition (GTE) : જ્યા સિરામિક ટાઇલ્સ, સૅનિટરીવેર, ડેકોરેટિવ,...
મોરબી : ટાઇલ્સની ચોરાવ ડિઝાઇન ખરીદ-વેચાણ ન કરવા સિરામિક એસોસિએશનની અપીલ
મોરબી : વાંકાનેર નજીક આવેલી એક સિરામિક ફેકટરીમાંથી કર્મચારીઓ દ્વારા ટાઇલ્સની ડિઝાઇન ચોરવાનો ઘટના બાદ સિરામિક એસોસિએશન સફાળું જાગ્યું છે કારણકે મોરબીમાં આવી ચોરાવ...
મોરબીના નવલખી બંદરેથી માલવાહક રો-રો ફેરી શરૂ કરવા સીરામિક એસો.ની રજૂઆત
દિલ્હીમાં મિનિસ્ટરી ઓફ શીપિંગના એડિશનલ સેક્રેટરીનો હકારાત્મક અભિગમ : ટૂંક સમયમાં નવલખી બંદર કન્ટેનરથી ધમધમે તો નવાઈ નહિ
મોરબી : મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદર...
મોરબી સિરામિક એસોશિયેશન દ્વારા ઉદ્યોગકારો માટે મોટિવેશન સેમિનારનું ભવ્ય આયોજન
ભારતના જાણીતા મોટીવેટર સંતોષ નાયર મોરબીના ઉદ્યોકારોને ચાવીરૂપ માર્ગદર્શન આપશે
22મી જૂને સ્કાય મોલમાં સાંજે 5 વાગે સેમિનાર યોજાશે : સેમિનારની ટિકિટ અને વધુ વિગત...
મોરબીના પ્રકાશ વરમોરાએ સાણંદ ફાયર સ્ટેશનના ઈ-ખાતમુહૂર્ત પ્રસંગે આપ્યું મહત્વ્યનું પ્રવચન
મોરબી : મોરબીના વરમોરા ગ્રુપના પ્રકાશભાઈ વરમોરા દ્વારા સાણંદ ફાયર સ્ટેશનનું ઓનલાઈન ખાતમુહૂર્ત કરાયું હતું. આ કાર્યક્રમમાં તેઓએ પ્રાસંગિક સંબોધન પણ આપ્યું હતું.
https://youtu.be/GUILj1dxyH8
તાજેતરમાં સાણંદ...