વાંકાનેર : કોટડા નાયાણી નિવાસી સુરજબા સજ્જનસિંહ જાડેજા, તે પ્રવિણસિંહના માતુશ્રી તથા હરિશ્ચંદ્રસિંહના દાદીનું તા. 28/08/2020ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. 05/09/2020ના રોજ રાખેલ છે.
મોરબીની સૌથી મોટી અને સુવિધાયુક્ત રિયલ ક્રિકેટ એકેડમીમાં નિષ્ણાંત કોચ દ્વારા અપાતું ક્રિકેટનું એ ટુ ઝેડ કોચિંગ : મર્યાદિત બાળકોને જ વહેલા તે પહેલાના...
મોરબી : ગઈકાલે તારીખ 25 એપ્રિલના રોજ મોરબીના ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ જનજાગૃતિ અંગેના કાર્યક્રમો યોજી વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી...