વાંકાનેર : હેમલતાબેન મહેશભાઈ દોશીનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી હેમલતાબેન મહેશભાઈ દોશી (ઉ.વ. 62), તે પૂનમચંદ મનસુખલાલ દોશી (કટલેરીવાળા)ના પુત્રવધુ, સ્વ. મહેશભાઈના ધર્મપત્ની, સુરેશભાઈ, ઉષાબેનના ભાભી, વિલાસબેનના જેઠાણી, ભાવિક, પીનલના માતુશ્રી, વૈશાલીબેનના સાસુ, રાહુલકુમાર પારેખના સાસુ, રાજકોટવાળા હસમુખભાઈ પારેખના બહેન તથા પ્રતાપભાઈ (કટલેરીવાળા)ના ભાણેજવહુ, કાવ્યા, ઋત્વીના દાદીનું તા. 24/05/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે બેસણું તથા લૌકિક વ્યવહાર મોકૂફ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (ભાવિકભાઈ – 89807 54156, સુરેશભાઈ – 94282 81219, ભદ્રીકભાઈ – 94087 51435)

- text