મોરબી : રાણપરા પ્રાણજીવન મગનલાલનું અવસાન

- text


મોરબી : રાણપરા પ્રાણજીવન મગનલાલ, તે મગનલાલભાઈના પુત્ર, સ્વ. શાંતિલાલ અને પ્રવિણચંદ્રના મોટાભાઈ, સ્વ. પ્રફુલભાઈ તથા વિજયભાઈના પિતાશ્રીનું તેમજ સ્વ. જમનાદાસ લીલાધર માંડલિયાના જમાઈનું તા. 15/05/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉન હોવાથી સદ્ગતનું બેસણું મોકૂફ રાખેલ છે. સગાસંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (મો. 98258 27879, 92283 27271, સાસરા પક્ષ – 99041 00557, 98247 15210)

- text