વાંકાનેર : પ્રફુલાબેન ફતેચંદ શેઠનું અવસાન

- text


વાંકાનેર : પ્રફુલાબેન ફતેચંદ શેઠનું તા. 30/04/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમના નીવાસ સ્થાને લોકડાઉનને ધ્યાનમાં લઈને પરીવારના સભ્ય પુરતુ સવારે 10 થી 11 કલાકે રાખેલ છે. તેમજ સદ્દગતની ઉત્તરક્રિયા તેમના નિવાસસ્થાને તા. 7 મેના રોજ ફક્ત પરિવારના સભ્યો પૂરતી રાખેલ છે. સગા-સંબંધીઓએ ટેલિફોનિક સંદેશો આપવા જણાવેલ છે. (વિપુલ 94282 78522, કલ્પેશ 99249 68212)

- text