મોરબી : પુરીબા હઠુભા જાડેજાનું અવસાન

- text


મોરબી : રાજપૂત (ક્ષત્રિય) પુરીબા હઠુભા જાડેજા, તે સ્વ હઠુભા મદારસંગ જાડેજાના પત્નીનું તા. 26/03/20 ના રોજ અવસાન થયેલ છે. હાલ કોરોના વાયરસના કારણે સદગતની ઉત્તરક્રિયા તા. 06/04/20 ને સોમવારે ઘરમેળે માત્ર ઘરના સભ્યોની હાજરીમાં રાખેલ છે. જેથી, અન્ય કુટુંબીજનો તથા મિત્રોએ માત્ર ફોન પર શોક વ્યક્ત કરવા જાડેજા પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે. જે માટે કનકસિંહ હઠુભા જાડેજા, જયેન્દ્રસિંહ હઠુભા જાડેજા મો. નં. 98794 37244, અશોકસિંહ હઠુભા જાડેજા, ગિરિરાજસિંહ કનકસિંહ જાડેજા મો. નં. 99040 69599 તથા કુલદિપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા મો. નં. 83202 90070 પર સંપર્ક કરી શકાશે.

- text