મોરબી : વાઘપર ગામ નિવાસી નબુબેન વશરામભાઈ ધાનજાનું (ઉં.વ.૭૪) તારીખ ૨૫/૩/૨૦૨૦ના રોજ અવસાન થયું છે. સમય અને સંજોગો જોતા સદગતનું બેસણું-લૌકિકપ્રથા બંધ રાખેલ છે તેવું ગોપાલભાઈ વશરામભાઈ ધનજાએ એક યાદીમાં જણાવ્યું છે.
મોરબીની સૌથી મોટી અને સુવિધાયુક્ત રિયલ ક્રિકેટ એકેડમીમાં નિષ્ણાંત કોચ દ્વારા અપાતું ક્રિકેટનું એ ટુ ઝેડ કોચિંગ : મર્યાદિત બાળકોને જ વહેલા તે પહેલાના...
મોરબી : ગઈકાલે તારીખ 25 એપ્રિલના રોજ મોરબીના ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ જનજાગૃતિ અંગેના કાર્યક્રમો યોજી વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી...