નબુબેન વશરામભાઈ ધાનજાનું અવસાન : બેસણું-લૌકિકક્રિયા બંધ

- text


 

મોરબી : વાઘપર ગામ નિવાસી નબુબેન વશરામભાઈ ધાનજાનું (ઉં.વ.૭૪) તારીખ ૨૫/૩/૨૦૨૦ના રોજ અવસાન થયું છે. સમય અને સંજોગો જોતા સદગતનું બેસણું-લૌકિકપ્રથા બંધ રાખેલ છે તેવું ગોપાલભાઈ વશરામભાઈ ધનજાએ એક યાદીમાં જણાવ્યું છે.

- text