ટંકારા તાલુકાના સજનપર ગામમાં ઉત્તરક્રિયા રદ

- text


ટંકારા : સજનપર ગામના વતની જયંતિભાઈ અમૂભાઈ જાદવના પિતાશ્રી સ્વ. અમૂભાઈ વીરાભાઈ જાદવનું તા. 19/03/2020 ના રોજ અવસાન થયેલ છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેરથી સાવચેતીના ભાગરૂપે તથા સરકારના આદેશ મુજબ તા. 24 માર્ચને મંગળવારના રોજ રાખેલ ઉત્તરક્રિયા રદ કરેલ છે. જેની દરેક સગા-સંબંધીઓએ નોંધ લેવા જાદવ પરિવાર દ્વારા જણાવેલ છે.

- text