મોરબી : વાવડી નિવાસી પિયુષભાઇ દેત્રોજા નું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : વાવડી નિવાસી પિયુષ મકનભાઈ દેત્રોજા (ઉ.વ. 29) નું તા. 9 ને રવિવારના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તા. 10 ને સોમવારે સવારે 8 થી 10 તેમના નિવાસ સ્થાન સિદ્ધિ વિનાયક સોસાયટી, ખોડિયાર ડેરી સામેની શેરી, કેનાલ રોડ, વાવડી, તા. મોરબી ખાતે રાખેલ છે

- text

- text