વાઘપર નિવાસી શાંતાબેન લક્ષમણભાઇ કડીવારનું અવસાન

- text


વાઘપર નિવાસી શાંતાબેન લક્ષમણભાઇ કડીવારનું અવસાન

મોરબી : વાઘપર નિવાસી શાંતાબેન લક્ષમણભાઇ કડીવાર (ઉ.વ. 73) તે લક્ષમણભાઇ ધનજીભાઈ કડીવારના પત્ની તથા હરિલાલ, નિલેશભાઈ, જયેશભાઇ, વિનોદભાઈ ના માતાનું તા. 16ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 18 ને શુક્રવારના રોજ રાત્રે 8 થી 10 કલાકે અમારા નિવાસ સ્થાને મુ. વાઘપર , તા. મોરબી ખાતે રાખેલ છે

- text

- text