SMVS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક પૂ.બાપજીના નશ્વર દેહના દર્શને મોરબીના હરિભક્તો કાલે રવાનાથશે

- text


મોરબી : SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક પૂ.બાપજી દેવનંદનદાસજી સ્વામી તા.22 ઓગસ્ટના રોજ 87 વર્ષની વયે મનુષ્ય દેહ ત્યાગ કરીને અંતધ્યાન થયા છે.આ સમચારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.ત્યારે દિવંગત બાપજીના નશ્વર દેહને દર્શન માટે અને પૂજા અર્ચન માટે રાખવામાં આવ્યો છે.આથી SMVS સ્વામિનારાયણ મોરબી દ્વારા આવતીકાલે શનિવારે સવારે પાંચ વાગ્યે દિવંગત બાપજીના દર્શન માટે એક બસ રવાના થશે.

- text