લાભગૌરીબેન ચીમનલાલ ઠક્કરનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી લાભગૌરીબેન ચીમનલાલ ઠક્કર(ઉ.વ. 89), તે આશિષ ચીમનલાલ ઠક્કર, પલ્લવીબેન નરેન્દ્રભાઈ કોટક અને કાશ્મીરાબેન કિરીટભાઈ પુજારાના માતા, શિવમ આશિષભાઇ ઠક્કરના દાદી તથા હસમુખલાલ રામજીભાઈ ચંદારાણાના બહેનનું તારીખ 26મેને રવિવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું અને પિયર પક્ષની સાદડી તારીખ 30મેને ગુરુવારે સાંજે 5:00થી 6:00 દરમિયાન જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text