ડોક્ટર ઠાકરશીભાઈ મોહનભાઈ સનારીયાનું અવસાન

- text


મોરબી : ડોક્ટર ઠાકરશીભાઈ મોહનભાઈ સનારીયા (ઉંમર વર્ષ ૭૨) તે સ્વ. ત્રિભોવનભાઇ, જયંતિલાલ અને રમેશભાઈના ભાઈ તથા અરૂણભાઇના પિતાનું તારીખ 3ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4/ 5 / 2019 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે હનુમાન મંદિર, ઉમિયાનગર સોસાયટી, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text