મોરબી : બાલુબેન અજાભાઇ મકવાણાનું અવસાન

- text


મોરબી : ભાળિયાદ નિવાસી બાલુબેન અજાભાઇ મકવાણ, તે સ્વ. અજાભાઇ રામભાઈ મકવાણાના પત્ની, દાનાભાઇ તથા મોહનભાઈના માતા તથા પ્રવીણભાઈ દાનાભાઇ, સુરેશભાઈ દાનાભાઇ, દિનેશભાઇ દાનાભાઇ અને સંજયભાઈ મોહનભાઈના દાદીનું તારીખ 27ને શનિવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું ટાણું તારીખ 1ને બુધવારે રાખવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text