મોરબીના ગીતાબેન કનૈયાલાલ કાલરિયાનું અવસાન

- text


મોરબી: ગીતાબેન કાલરીયા(ઉ. વ. 51), તે કનૈયાલાલ જાદવજીભાઈ કાલરિયા(હેડક્લાર્ક, મોરબી નગરપાલિકા)ના પત્ની, ભાઈલાલભાઈના ભાભી તથા બ્રિજેશ અને પૂનમના માતાનું તારીખ 2 એપ્રિલના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 4ને ગુરુવારે સવારે 8 થી 10 આરાધના હોલ, વર્ધમાન એપાર્ટમેન્ટ સામે, કેનાલ રોડ, મોરબી ખાતે તથા પિયરપક્ષનું બેસણું સાંજે 4થી 6 બજરંગવાડી, નારાયણનગર, ખાખરેચી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

 

- text