મોરબી : કાંતાબેન રાઘવજીભાઈ ઠોરીયાનું અવસાન

- text


મોરબી : મૂળ બગથળા હાલ મોરબી નિવાસી કાંતાબેન ઠોરીયા તે રાઘવજીભાઈ વિરજીભાઈ ઠોરીયાના પત્ની તથા પરેશભાઈના માતા તથા અંબારામભાઈ, ચીમનલાલ તથા ભરતભાઈના ભાભીનું તા.૨૯ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૧/૪/૨૦૧૯ને સોમવારે સવારે ૮ થી ૧૦કલાકે , ‘મધુવન’, આલાપ સોસાયટી, શેરી નંબર ૧૪, રવાપર રોડ મોરબી ખાતે તથા રાત્રે ૮ થી ૧૦ કલાકે મુ. બગથળા એમના નિવાસ સ્થાને રાખેલ છે.

- text

 

- text