મોરબીના માનસર ગામે ૧ એપ્રિલે તોરણીયાનું રામામંડળ

- text


મોરબી : મોરબી તાલુકાના માનસર ગામે સૌરાષ્ટ્રનું પ્રખ્યાત નકલંક નેજાધારી રામામંડળ નકલંક ધામ તોરણીયાના રામામંડળનું આગામી તા. ૧ના રોજઆયોજન કરાયું છે

માનસર ગામના ગોકરભાઇ શિવાભાઈ ચીખલિયા તથા ચિખલિયા પરિવાર દ્વારા તા.૧ ને સોમવાર રાત્રે ૮:૩૦ કલાકે માનસર ગામે તોરણીયા રામામંડળનું આયોજન કરાયું છે જેમાં રામદેવપીરનું જીવનચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે આ કાર્યક્રમમાં પધારવા આયોજક દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text