મોરબી : મંજુલાબેન ઠાકરશીભાઈ બાવળિયા નું અવસાન

- text


મોરબી : ગુર્જર પ્રજાપતિ મંજુલાબેન બાવળિયા(ઉ.વ.60) તે સ્વ.ઠાકરશીભાઈ ના પત્ની તેમજ રાજેશભાઈ અને ભરતભાઈ ના માતા તેમજ મગનભાઈ અને મુકેશભાઈ ના ભાભી નું તા.18 ને સોમવારે અવસાન થયેલ છે તેમની લોકિકક્રિયા અને બેસણું તા.22 ને શુક્રવારે સાંજે 4 થી 6 ઋષભનગર-1, મોરબી-2 સામાકાંઠે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

- text

- text