Avsannondh & BesnuTankara ટંકારા : બ્રહ્મસમાજના મહિલા મંડળના કીર્તિબેન રાવલનુ અવસાન By Admin - 01/03/2019 at 12:45 pm Share on Facebook Tweet on Twitter - text ટંકારા :બ઼હ્મસમાજ સંસ્થાના મોભી હસમુખભાઈ (હસુ મા’રાજ ) ચંદુભાઈ રાવલના પત્નિ કીર્તિબેન રાવલ ઉ. ૬૫નુ તા.૧-૩-૨૦૧૯ના રોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાનયાત્રા બપોરે ૨ વાગ્યે તેમના નિવાસસ્થાન ઘેટીયાવાસથી નિકળશે. - text - text