મોરબી : ધીરજલાલ વનેચંદ દોશીનું અવસાન

- text


મોરબી : ધીરજલાલ વનેચંદ દોશી (ઉ.વ.75) તે સ્વ.વનેચંદ હેમચંદ દોશીના પુત્ર તેમજ સ્વ.ડો.સુમતિલાલ એલ.મહેતાના જમાઈનું તા.16ના રોજ અવસાન થયું છે.સદગતનું ઉઠમણું તા.17ના રોજ ગુરુવારે બપોરે 4 વાગ્યે મણિલાલ પ્રભાશંકર પોષધશાળા શનાળા રોડ મોરબી ખાતે અને પ્રાર્થનાસભા તા.18ને શુક્રવારે સવારે 10 વાગ્યે દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી બેન્ક ઓફ બરોડા, સરદાર રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text