ટંકારાના લખધીરગઢ ગામેથી સગીરાને એક શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ

- text


ટંકારા : ટંકારાના લખધીરગઢ ગામેથી સગીરાને અર્જુન ખોપર ધાનકા નામનો શખ્સ ભગાડી ગયો હોવાની સગીરાના પિતાએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. આ ફરિયાદના આધારે ટંકારા પોલીસે શખ્સ સામે ગુનો નોંધીને તેને શોધવા માટે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text