મોરબીમાં આવતીકાલે લોહાણાસમાજનુ સ્નેહમિલન

- text


મોરબી : મોરબી લોહાણા મહાજન દ્વારા પ્રતિવર્ષ બેસતા વર્ષ ના પાવન પર્વ નિમિતે લોહાણા સમાજ નુ સ્નેહ મિલન યોજવા મા આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે આવતીકાલ તા.૮-૧૧-૨૦૧૮ ના રોજ સવારે ૯ કલાકે શહેર ના દરિયાલાલ મંદીર ખાતે સ્નેહ મિલન યોજાશે તો તમામ રઘુવંશીઓ ને ઉપસ્થિત રહેવા મોરબી લોહાણા મહાજન અગ્રણી ગીરીશ ભાઈ ઘેલાણી, નવીન ભાઈ રાચ્છ, નરેન્દ્ર ભાઈ રાચ્છે અનુરોધ છે.

- text

 

- text