મોરબી : દેવકીબેન જાનીનું નિધન, ગુરૂવારે પિયરપક્ષનું બેસણું

- text


મોરબી : ધ્રાંગધ્રા નિવાસી દેવકીબેન જાની તે સ્વ. અંબાશંકર રાવલના પુત્રી, સ્વ.દિનકરરાયના બહેન તથા કે.ડી.રાવલ(એસ.ટી.)ના ફઈબાનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. પિયરપક્ષનું બેસણું તા.૨૦ને ગુરૂવારે સાંજે ૪થી ૬ દરમિયાન ઔદીચ્ય બ્રાહ્મણની વાડી, વાંકાનેર દરવાજા, મોરબી ખાતે રાખેલ છે.

- text