ટંકારામાં પોષણ જાગૃતિ રેલી યોજાઇ

- text


ટંકારા : ટંકારામાં આઇ.સી.ડી.એસ ઘટક દ્વારા પોષણ જાગૃતી રેલી યોજાઇ હતી. આ રેલીનું ઉદઘાટન મામલતદાર બી.કે પંડયા અને ટી.ડી.ઓ એન.એમ. તરખાલા દ્વારા કરવામાં આવ્યુ હતું.

આ તકે આગંણવાડી ,મામલતદાર સ્ટાફ ,તાલુકા પંચાયત સ્ટાફ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી માતાઓને પુરતું પોષણ મળેતે માટેની જાગૃતી અંગેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

- text

- text