ટંકારાના સજ્જનપરની પ્રા.શાળાના છાત્રોની ૧૦૮ની ટીમે કરી શારીરિક તપાસ

- text


ટંકારા : ટંકારાની સજ્જનપર પ્રાથમિક શાળામાં સલામતી સપ્તાહ અંતર્ગત ૧૦૮ ટીમ દ્વારા વિધાર્થીઓની શારીરીક તપાસ અને સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત વિધાર્થીઓને પ્રાથમિક સારવાર અંગે મહત્વની માહિતી પણ આપવામાં આવી હતી.

સલામતી સપ્તાહ અંતર્ગત ૧૦૮ની ટીમે ટંકારા તાલુકાની સજ્જનપુર પ્રાથમિક શાળામાં વિધાર્થીઓની શારીરિક તપાસ તેમજ સારવાર કરી હતી. આ તકે શાળા ના આચાર્ય અલ્પેશ પુજારા અને તમામ શિક્ષકગણને ૧૦૮ની નવી એપ ડાઉનલોડ વિશે માહિતી આપી હતી.

- text

- text