મોરબી ના લીલાવંતીબેન કરસનદાસ સંપટ નું અવસાન, સોમવારે ઉઠમણું

- text


મોરબી  : લીલાવંતીબેન (ઉ.વ.92) તે સ્વ. કરસનદાસ સંપટ ના પત્ની તથા મોહનભાઇ, વિજયભાઈ, શરદભાઈ ,રંજનબેન, ભાનુબેન।  સરોજબેન, હિનાબેન, ના માતા તેમજ કલ્પેશ , ભાવિન ,જય, ધવલ ના દાદી નું તા. 20 ના રોજ અવશાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 22 ને સોમવારે સાંજે 5 કલાકે નવાગામ ભાટીયા મહાજન વાડી, ઝવેરી શેરી, મોરબી ખાતે રાખેલ છે

- text

 

- text