ટંકારા માં સાધુ સમાજે ધર્મોલ્લાસ સાથે રામાનંદચાર્ય ની જન્મ જયંતિ ની ઉજવણી કરી

- text


ટંકારા સાધુ સમાજે રામાનંદચાર્ય ની જન્મ જયંતિ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવી હતી. ગુરૂ મહારાજ નુ પુજન અર્ચન કરી પર્વચન બાદ સમુહ પ્રસાદ લીધો હતો. જગતગુરૂ અને સાધુ સમાજ ના ગુરૂદેવ સમા રામાનંદચાર્ય ની જન્મ જયંતિ નિમિત્તે ટંકારા ના હાઈવે નજીક ના કષ્ટભંજન હનુમાન ની જગ્યા મા તાલુકા ના તમામ રામાનંદી સાધુ પરીવાર સાગમટે હાજર રહ્યા હતા અને ગુરૂમહારાજ નુ પુજન અર્ચન કરી પારસંગિક પ્રવચન અને સમાજ ના તારલા ને સન્માનિત કરવામાં આવ્યા હતા પહલાદ મુળજીદાસજી નિમાવત. (ખાખિ મંદીર) દ્વારા વિધાર્થી ને પેન કેલ્કયુલેટર ને શિલ્ડ આપિ પોત્સાહિત કર્યા હતા
સમાજ ના ટષ્ટી ને સમાજ ની હાજરી મા ખજાનચી અશ્વિનદાદા દ્વારા વાષિક ખર્ચ નુ સરવૈયું રજુ કર્યૂ હતુ. મિતાણા ના બાળ કવિ તુલસી એ ગુરૂજી ના જીવન ચરિત્ર ની મોખીક ઝાખી કરાવી હતી સર્વે સાધુ સમાજે રામધુન હનુમાન ચાલીસા બાદ સમુહ પ્રસાદ લીધો હતો જેનુ આયોજન સેવાદાસજી એ કર્યુ હતું

- text

 

- text