ટંકારા : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આર્ય સમાજ દ્વારા શુદ્ધિ યજ્ઞ યોજાયો

નગરજનો દ્વારા આહુતી આપી પર્યાવરણ બચાવવાનુ બીડું ઝડપ્યું ટંકારા : વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત ટંકારામા સમાજ ઉપયોગી તેમજ જીવ કલ્યાણ અને રાષ્ટ્રના ભાવિ સમા યુવાધનનુ...

મોરબી : નજીવી બાબતમાં ૨ અલગ-અલગ હુમલાની ફરિયાદ નોંધાઈ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ભગવતી પાર્કમાં રહેતા મુકેશભાઇ મહાદેવભાઇ ફૂલતરિયા ઉ.વ.30 ગઇકાલે ઘરે જતાં હતાં ત્યારે ભગવતીપરામાં રહેતા ભાવેશ તથા તેમના ભાઈ અને...

ટંકારા : પાટીદાર પરિવારના ઘરમાં જાણભેદુએ હાથ ફેરો કર્યો

ટંકારા : રૂપાવટી સોસાયટીમાં વસતા પાટીદાર જયંતીલાલ સવજીભાઈ દુબરીયાના રહેણાંક મકાનમા હાલ રંગરોગાન કામ ચાલતુ હોવાથી ઘરના અન્ય સભ્યો તેના જુના રહેઠાણે રહેતા હતા.જયારે...

વાંકાનેર : પુત્રીના જન્મ દિવસની ઉજવણીએ રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પનું કર્યું આયોજન

માતા-પિતાની સામાજિક સેવાનો વરસો ચાલુ રાખ્યો વરીયા પરીવારે વાંકાનેરમાં પાલિકા સંચાલિત મ્યુની.ગર્લ્સ હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચુકેલા સ્વ.પી.એમ.વરીયા અને નયનાબેન પી.વરીયા દંપતીના બન્ને સંતાનોએ...

મોરબી : સામાન્ય વરસાદમાં પણ વિજળી ગુલ થઈ જતા વેપારીઓનો દેકારો

વીજતંત્રની હવાઈ ગયેલી કામગીરી અને બેદરકારીને કારણે વરસાદી ઝાપટામાં પણ મોરબીમાં અંધારાપટ મોરબી : છેલ્લા ત્રણ દિવસથી રોજ સાંજ પડતા વરસાદી માહોલ છવાઈ જાય છે...

મોરબી : કરીયાણા મર્ચન્ટ એસો. દ્વારા નવા હોદ્દેદારોની નિમણુંક

મોરબી કરીયાણા મર્ચન્ટ એસો. (સ્થાપના ૧૯૫૨) દ્વારા તાજેતરમાં મળેલી જનરલ મિટીંગમાં સર્વાનુમતે નવા હોદ્દેદારોની નિમણુક કરવામાં આવી છે. જેમાં પ્રેસિડેન્ટ તરીકે સંજયભાઈ કોટક અને વાઇસ...

એકતા, સંગઠન, શિક્ષણ અને વ્યસન તિલાંજલિ પર ભાર મુકો : કનીરામદાસજી મહારાજ

વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજીત જાજરમાન સમૂહલગ્નોત્સવ કિંજલ દવે સહિત ગુજરાતી ફિલ્મોનાં સુપ્રસિદ્ધ ગીતકારોનાં સુરમયી કાર્યક્રમ સાથે સંપન્ન તને ચાર-ચાર બંગળીવાડી ગાડી લઈ દઉંનાં ગીત...

મોરબી યુવા આગેવાન પ્રભુભાઈ ભૂતનો આજે જન્મદિવસ

મોરબીના યુવા આગેવાન પ્રભુભાઈ ભૂતનો આજે જન્મદિવસ છે. તેઓનો જન્મ ૪-૬-૧૯૭૩ ના રોજ થયો હતો. માનવતા જેમનો ધર્મ છે, અને સેવા જેમની નેમ છે....

સોનાના દાગીના પર ૩% જીએસટી અયોગ્ય : મોરબી જ્વેલર્સ એસોસિએશન

સરકાર દ્વારા જીએસટી હેઠળ લગાવાયેલા વધુ ટેક્ષથી મોરબીના જ્વેલર્સો નાખુશ મોરબી : આજે કેન્દ્ર સરકાર દ્વારા સોનાના દાગીના પર GST દ્વારા  ૩% ટેક્સ લગાવવાની જાહેરાત...

મોરબી : રમણકાંત લોજમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી : તખ્તસિંહજી રોડ પર મુખ્ય બજારમાં આવેલી રમણકાંત લોજિંગ એન્ડ બોર્ડીંગમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...