મોરબી : કરીયાણા મર્ચન્ટ એસો. દ્વારા નવા હોદ્દેદારોની નિમણુંક

- text


મોરબી કરીયાણા મર્ચન્ટ એસો. (સ્થાપના ૧૯૫૨) દ્વારા તાજેતરમાં મળેલી જનરલ મિટીંગમાં સર્વાનુમતે નવા હોદ્દેદારોની નિમણુક કરવામાં આવી છે. જેમાં પ્રેસિડેન્ટ તરીકે સંજયભાઈ કોટક અને વાઇસ પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ કારીયા, સેક્રેટરી તરીકે સચિનભાઈ વોરા, ખજાનચી તરીકે બીપીનભાઈ ભગદેવ અને સભ્યશ્રીઓ તરીકે પ્રવીણભાઈ ખોખાણી, દિનેશભાઈ મનાણી, ભરતભાઈ પ્રજાપતિ, પ્રફુલભાઈ પ્રજાપતિ (સવાડીયા), અશોકભાઈ મહેતા, મનીષભાઈ હિરાણી, સંજયભાઈ ગણાત્રા, મનોજભાઈ પંડિત એસો.ને પોતાનાં નવા હોદ્દા પરથી સેવા પ્રદાન કરશે.

- text