મોરબીમાં ધારવાળા હનુમાનજી મંદિરને શ્રીરામની રંગોળીથી સજાવાયુ
મોરબી: શહેર થતા જિલ્લામાં ઠેર ઠેર રામનવમી નિમિતે અનેકવિધ કાર્યક્રમો તેમજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી-2માં ઉમીયા નગર પાસે આવેલા શ્રી...
મોરબીમાં યુદ્ધે ચડેલા આખલાએ મહિલાને અડફેટે લીધા : ગંભીર ઇજાઓ
મંદિરે ચાલીને જતા મહિલા રખડતા ઢોરના ત્રાસના ભોગ બન્યા, કાન અને માથામાંથી લોહી નીકળતા આઇસીયુંમાં દાખલ : પાલિકા હવે જાગે તો સારું!
મોરબી : મોરબીમાં...
મોરબીમાં બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યા યોજાશે
મોરબી: કરાઓકે સિંગીંગએ નવી ટેકનીક અને ટેકનોલોજીનું નવા જમાનાનું ગાયન સ્વરુપ છે. જેના દ્વારા બ્રહ્મ કલાકારોને મંચ મળે અને બ્રહ્મ બંધુ ભગીનીઓને મનોરંજન મળે...
મોરબી નજીક સિરામિક ફેક્ટરીમાંથી 11.55 લાખનો અનઅધિકૃત પેટ્રોલીયમ જથ્થો પકડાયો
લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેન્કર, બોલેરો સહિત કુલ 36.50લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
મોરબી : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે મોરબી-જેતપર રોડ ઉપર આવેલ લાર્સન...
સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે રામનવમી નિમિત્તે 65% સુધીનું ડિસ્કાઉન્ટ, અને 20 ટકા...
રામ નવમી સ્પેશિયલ ઓફર ફક્ત એક જ દિવસ માટે જ
(મોરબી,પ્રમોશનલ આર્ટિકલ)
● 1.5 ટન 5 સ્ટાર ઇનવર્ટર એસી ફ્કત ₹32,990/-
● 1.5 ટન 3 સ્ટાર ઇનવર્ટર...
મોરબીમાં રામનવમીની શોભાયાત્રાના રૂટ ઉપર એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
મોરબી : મોરબીમાં આવતીકાલે રામનવમીની શોભાયાત્રાને લઈને આજે એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. વિવિધ વિસ્તારોમાં પોલીસ ટીમોએ માર્ચ યોજી નિરીક્ષણ પણ હાથ...
મોરબીના વિવિધ મંદિરોમાં હિન્દૂ સંગઠનો દ્વારા જોરશોરથી ચાલતો 10 દિવસનો રામોત્સવ
મોરબી : શ્રી રામ નવમીના ઉત્સવના સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ - દુર્ગા વાહીની તથા બધા આયામો દ્વારા મોરબી જિલ્લા અને મોરબી...
મોરબી માર્કેટ યાર્ડમાં કાલે રામનવમી નિમિત્તે અનાજની હરાજી બંધ
મોરબી : મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આવતીકાલે તા.17ને બુધવારના રોજ રામનવમી હોવાથી માર્કેટ યાર્ડમાં અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી છે. તેથી...
રામનવમીએ મોરબીના પારેખ શોપિંગ સેન્ટર ખાતે છાશ વિતરણ કરાશે
મોરબી : આવતીકાલે પ્રભુશ્રી રામના જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે. ત્યારે મોરબીના પારેખ શોપિંગ સેન્ટર ખાતે રામનવમી નિમિત્તે છાશ વિતરણ કરવામાં આવશે. છેલ્લા...
ચૂંટણી સમયે લાગુ પડતી આચારસંહિતા શું છે ? ચાલો જાણીએ
મોરબી: ચૂંટણી જાહેર થતા જ અખબારોમાં ખાસ વાંચવામાં આવે છે 'આદર્શ આચાર સંહિતા' ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચાર સંહિતાના પાલન ઉપર જિલ્લા...