મોરબી માર્કેટ યાર્ડમાં કાલે રામનવમી નિમિત્તે અનાજની હરાજી બંધ

- text


મોરબી : મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આવતીકાલે તા.17ને બુધવારના રોજ રામનવમી હોવાથી માર્કેટ યાર્ડમાં અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી છે. તેથી હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે. જેની એજન્ટ, વેપારીઓ તથા ખેડૂત ભાઈઓને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

- text

- text