ટીકરની બ્રાહ્મણી નદી પરના પુલમાં પડ્યા ગાબડાં : વાહન વ્યવહાર બંધ કરાવાયો
મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા : તાત્કાલિક સમારકામ કરવા સુચનાઓ આપતા કલેકટર
હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામે આવેલ બ્રાહ્મણી નદી પરનો પુલ પાછલા ઘણા...
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનું મોરબીને આંગણે ભવ્ય સ્વાગત
કુલ ૭ દિવસ મોરબીમાં રોકાણ દરમ્યાન પારાયણ, સત્સંગ સભા અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનો : ૧૨ જૂને કર્ણાટકના ગવર્નર માનનીય વજુભાઈ વાળા સહીત...
વિશેષ ઇન્ટરવ્યૂ : વાવાઝોડા અંગે મોરબીમાં તંત્રની તૈયારી અંગે ચીફ ઓફિસર સાથે ખાસ વાતચીત
LIVE : વાયુ ચક્રવાત વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે મોરબીનું તંત્ર એલર્ટ મોડમાં છે ત્યારે વાવાઝોડાના પગલે તંત્રની તૈયારી અને સાવચેતીના પગલાં અંગે...
નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ લગાવાયું : તંત્ર એલર્ટ મોડ ઉપર
વાવાઝોડાની સંભવિત અસરને લઈને ગઈકાલે નવલખી બંદરે એક નંબરનું સિગ્નલ લગાવાયા બાદ આજે જોખમ વધતા બે નંબરનું સિગ્નલ લગાવાયું
મોરબી: વાયુ વાવાઝોડાની સંભવિત અસરને લઈને...
વાયુ ચક્રવાતી વાવાઝોડું મોરબીથી 740 કિમી દૂર : મોરબીમાં NDRFની ટીમો બોલાવી લેવાય
જિલ્લા કલેકટરે મીડિયાને આપી વિસ્તૃત માહિતી : મોરબી જિલ્લાના કુલ 348 ગામો પૈકી 39 ગામો અને તેના 5953 નાગરિકોને આ વાવાઝોડા સંભવિત અસર થઈ...
હળવદના રણમલપુરમા બીટી કપાસના નકલી બિયારણનું છડેચોંક વેચાણ : ભળતા નામે કરાતો ધીકતો ધંધો
રણકાંઠાના ગામડાઓમાં દિન પ્રતિદિન પાયમાલ થતા ખેડૂતો : બિજ નિગમના અધિકારીઓ બેખબર
હળવદ : ચોમાસું માથે આવીને ઉભું છે. ખેડૂતો બિજ માટે દોડતાં થયા છે...
મોરબીમાં વાયુ ચક્રવાત માટે એલર્ટ જાહેર કરાયું : લોકોને સાવધ રહેવા લાઉડ સ્પીકર પર...
મોરબી : ભારતીય દક્ષિણ મહાસાગરમાં ઉદ્દભવેલ હવાનું લોપ્રેસર ચક્રવાતમાં પરિવર્તિત થઈ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આવીને ખાનાખરાબી સર્જવાની આશંકાને કારણે મુખ્યમંત્રી વિજય...
મોરબીમાં ગેસ કંપની એમજીઓની લિમિટ ન વધારીને રૂ. 50 લાખની લૂંટ ચલાવતી હોવાની રાવ
પૂરતો ગેસ આપવા સક્ષમ હોવાનું જાહેર કર્યા બાદ પણ ગેસ કંપની એમજીઓની લિમિટ વધારવામાં ડાંડાઈ કરીને નોન એમજીઓમા ગેસ સપ્લાય કરી સીરામીક ઉદ્યોગો પાસેથી...
જબલપુર પ્રા.શાળાની જગ્યા ઉપરની પેશકદમી નહિ હટાવાઇ ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ!!
મામલતદારને અનેક રજુઆત કરી તેમ છતાં પરિણામ ન મળતા ગ્રામજનો આકરા પાણીએ : તા. પ્રા. શિક્ષણ અધિકારીને કરી રજુઆત
ટંકારા : ટંકારા તાલુકાની જબલપુર શાળાની...
મોરબી : માસુમ બાળકની તેની જ પિતરાઈ બહેને ગળાટુંપો દઈને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ
સીરામીક વેપારીના માસુમ બાળકના શંકાસ્પદ મોતના બનાવનો ભેદ ખુલ્યો : સગી ભાણેજ કિશોરીએ સામાન્ય બાબતમાં ગુસ્સે થઈને મામાના દીકરાને ગળેટુંપો દઈને હત્યા કર્યાની ફરિયાદ...