વિશેષ ઇન્ટરવ્યૂ : વાવાઝોડા અંગે મોરબીમાં તંત્રની તૈયારી અંગે ચીફ ઓફિસર સાથે ખાસ વાતચીત

LIVE : વાયુ ચક્રવાત વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે મોરબીનું તંત્ર એલર્ટ મોડમાં છે ત્યારે વાવાઝોડાના પગલે તંત્રની તૈયારી અને સાવચેતીના પગલાં અંગે...

નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ લગાવાયું : તંત્ર એલર્ટ મોડ ઉપર

વાવાઝોડાની સંભવિત અસરને લઈને ગઈકાલે નવલખી બંદરે એક નંબરનું સિગ્નલ લગાવાયા બાદ આજે જોખમ વધતા બે નંબરનું સિગ્નલ લગાવાયું મોરબી: વાયુ વાવાઝોડાની સંભવિત અસરને લઈને...

વાયુ ચક્રવાતી વાવાઝોડું મોરબીથી 740 કિમી દૂર : મોરબીમાં NDRFની ટીમો બોલાવી લેવાય

જિલ્લા કલેકટરે મીડિયાને આપી વિસ્તૃત માહિતી : મોરબી જિલ્લાના કુલ 348 ગામો પૈકી 39 ગામો અને તેના 5953 નાગરિકોને આ વાવાઝોડા સંભવિત અસર થઈ...

હળવદના રણમલપુરમા બીટી કપાસના નકલી બિયારણનું છડેચોંક વેચાણ : ભળતા નામે કરાતો ધીકતો ધંધો

રણકાંઠાના ગામડાઓમાં દિન પ્રતિદિન પાયમાલ થતા ખેડૂતો : બિજ નિગમના અધિકારીઓ બેખબર હળવદ : ચોમાસું માથે આવીને ઉભું છે. ખેડૂતો બિજ માટે દોડતાં થયા છે...

મોરબીમાં વાયુ ચક્રવાત માટે એલર્ટ જાહેર કરાયું : લોકોને સાવધ રહેવા લાઉડ સ્પીકર પર...

મોરબી : ભારતીય દક્ષિણ મહાસાગરમાં ઉદ્દભવેલ હવાનું લોપ્રેસર ચક્રવાતમાં પરિવર્તિત થઈ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આવીને ખાનાખરાબી સર્જવાની આશંકાને કારણે મુખ્યમંત્રી વિજય...

મોરબીમાં ગેસ કંપની એમજીઓની લિમિટ ન વધારીને રૂ. 50 લાખની લૂંટ ચલાવતી હોવાની રાવ

પૂરતો ગેસ આપવા સક્ષમ હોવાનું જાહેર કર્યા બાદ પણ ગેસ કંપની એમજીઓની લિમિટ વધારવામાં ડાંડાઈ કરીને નોન એમજીઓમા ગેસ સપ્લાય કરી સીરામીક ઉદ્યોગો પાસેથી...

જબલપુર પ્રા.શાળાની જગ્યા ઉપરની પેશકદમી નહિ હટાવાઇ ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ!!

મામલતદારને અનેક રજુઆત કરી તેમ છતાં પરિણામ ન મળતા ગ્રામજનો આકરા પાણીએ : તા. પ્રા. શિક્ષણ અધિકારીને કરી રજુઆત ટંકારા : ટંકારા તાલુકાની જબલપુર શાળાની...

મોરબી : માસુમ બાળકની તેની જ પિતરાઈ બહેને ગળાટુંપો દઈને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ

સીરામીક વેપારીના માસુમ બાળકના શંકાસ્પદ મોતના બનાવનો ભેદ ખુલ્યો : સગી ભાણેજ કિશોરીએ સામાન્ય બાબતમાં ગુસ્સે થઈને મામાના દીકરાને ગળેટુંપો દઈને હત્યા કર્યાની ફરિયાદ...

12મીએ વાવાઝોડુ અને 13-14મીએ અતિભારે વરસાદની આગાહી

નવલખી બંદરે એક નંબરનું સિગ્નલ લાગ્યું, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના મોરબી : ચોમાસાની તોફાની એન્ટ્રી થાય તેવા ઉજળા સંજોગો નિર્માણ થયા છે. અરબી સમુદ્રમાં...

મોરબીવાસીઓ આનંદો : મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખવાનો અમલ શરૂ કરાશે

નેશનલ હાઇવે પર 24 કલાક અને સ્ટેટ હાઇવે તેમજ નગરપાલિકાની હદમાં રાત્રે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે : દુકાનો ખુલી રાખવા માંગતા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...

મોરબીના લાતી પ્લોટમાંથી ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે ચોરીના મોટરસાયકલ સાથે લાતી પ્લોટમાંથી એક શખ્સને ઝડપી પાડી તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો...

મોરબીમાં દરબારગઢ પુરુષોના ઉપાશ્રયમાં રવિવારે પૂ. યશોવિજય સુરીશ્વરજીનું પ્રવચન

મોરબી : મોરબીમાં દરબારગઢ પુરુષોના ઉપાશ્રયમાં તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 10:30 કલાકે ભક્તિથી મુક્તિ તરફ વિષયે પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ....