મોરબી : શિલાન્યાસ પ્રસંગે નારીશક્તિને ઉજાગર કરતુ વિરાટ મહિલા સંમેલન યોજાયું
5000થી વધુ મહિલા ભાવિકોએ આ સંમેલનનો લાભ લીધો
મોરબી : મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ પ્રસંગના ઉપક્રમે મંદિરના પ્રાંગણમાં ગઈકાલ તારીખ 13ને ગુરુવારે બપોરે 1:00...
મોરબી : બેદરકારી બદલ અધિક મદદનીશ ઈજનેરને કારણદર્શક નોટીસ ફટકારતા કલેકટર
વાવાઝોડાના પગલે જિલ્લા કક્ષા કંટ્રોલરૂમમાં ફરજ સોંપાઈ હોવા છતાં ગેરહાજર રહેતા અધિકારી સામે તોળાતી કાર્યવાહી
મોરબી : મોરબીના અધિક મદદનીશ ઈજનેર એમ.એમ.મોદીને જિલ્લા કલેકટર આર.જે.માકડીયા...
મોરબી : વાયુ વાવાઝોડાનો ભય ઘટ્યો પણ તંત્ર હજુ એલર્ટ મોડમાં
વરસાદી વાતાવરણ વચ્ચે 10 રેસ્ક્યુ ટીમ અને 12 જેટલી રાહત બચાવની ટીમ ખડેપગે : કદાચ સ્થિતિ કાબુ બહાર જાય તો 12 મોજણીની ટીમ પણ...
કાયદાના સંઘર્ષમાં આવીને હત્યા નિપજાવનાર સગીરાને ઓબ્જર્વેશન હોમમાં ખસેડાઇ
મોરબી : ચાર દિવસ પહેલા ત્રણ વર્ષના માસૂમ પિતરાઈ ભાઈનું ગળું દબાવીને હત્યા નિપજાવવાના આરોપસર અટકાયત કરાયેલી સગીરાને વડોદરા ઝોન સ્થિત જુવેનાઈ હોમ ખાતે...
વાયુ વાવાઝોડાની દિશા બદલાઈ પરંતુ એલર્ટ યથાવત
વાવાઝોડું ઓમાન તરફ ફંટાયુ : ભારે વરસાદની આગાહી
મોરબી : ગુજરાતના લોકોમાં અને ખાસ કરીને દરિયાકાંઠાનાં વિસ્તારોમાં રહેતાં લોકોમાં વાયુ વાવાઝોડાનો ખૌફ જોવા મળી રહ્યો...
હળવદમાં ખનીજ ચોરી કરતા બે ડમ્પર એક ટ્રેક્ટર ને ઝડપી લેતું ખાણ ખનીજ તંત્ર
ગત મોડી રાત્રીના જીલ્લા ખાણ ખનીજ વિભાગે હળવદ નજીકથી ગેરકાયદેસર ખનીજ ભરી જતા તત્વો પર તવાઈ બોલાવતા ખનીજચોરોમાં ફફડાટ
હળવદ : ગત મોડી રાત્રીના મોરબી...
મોરબી જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિ પર ચાંપતી નજર રાખતા મંત્રી બાવળીયા
પૂર્વ ધારાસભ્ય અમૃતિયા સાથે દરિયાકાંઠાના ગામોની મુલાકાત લઈને કામગીરીનો તાગ મેળવ્યો
મોરબી : મોરબીમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિને અનુલક્ષીને મંત્રી કુંવરજીભાઇ બાવળીયા આજે મોરબી દોડી આવ્યા...
હળવદના ટિકર રણમાંથી વધુ 250 અગરિયાઓનું સ્થળાંતર કરાયું
હળવદ પંથકમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે છાટા પડ્યા બાદ વાતાવરણનું ડિન્ટબન્સ થોડીવારમાં શાંત પડ્યું : રાહત અને બચાવની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ
હળવદ...
ન્યુ નવલખીમાં સ્થળાંતર થયેલા અસરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા ન કરતા રોષ
રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતા જીલા પંચાયત પ્રમુખ અને જલારામ સેવા મંડળ દ્વારા અંતે ભોજનની વ્યવસ્થા કરાઈ
મોરબી : મોરબી જિલ્લાના એક માત્ર...
વાંકાનેરમાં વાયુ વાવાઝોડાની આગમચેતી રૂપે જીતુભાઈ સોમાણી દ્વારા રાહત છાવણી શરૂ કરાઈ
વાંકાનેર નગરપાલિકા સ્ટાફ, ગર્લ્સ સ્કૂલ સ્ટાફ અને જીતુભાઈ ના કાર્યકરો રાહત છાવણીની કામગીરીમાં લાગ્યા
વાંકાનેરમાં વાયુ વાવાઝોડાની અસર થી જાનમાલને નુકસાન ન થાય તે માટે...