મોરબી જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિ પર ચાંપતી નજર રાખતા મંત્રી બાવળીયા

પૂર્વ ધારાસભ્ય અમૃતિયા સાથે દરિયાકાંઠાના ગામોની મુલાકાત લઈને કામગીરીનો તાગ મેળવ્યો મોરબી : મોરબીમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિને અનુલક્ષીને મંત્રી કુંવરજીભાઇ બાવળીયા આજે મોરબી દોડી આવ્યા...

હળવદના ટિકર રણમાંથી વધુ 250 અગરિયાઓનું સ્થળાંતર કરાયું

હળવદ પંથકમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે છાટા પડ્યા બાદ વાતાવરણનું ડિન્ટબન્સ થોડીવારમાં શાંત પડ્યું : રાહત અને બચાવની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ હળવદ...

ન્યુ નવલખીમાં સ્થળાંતર થયેલા અસરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા ન કરતા રોષ

રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતા જીલા પંચાયત પ્રમુખ અને જલારામ સેવા મંડળ દ્વારા અંતે ભોજનની વ્યવસ્થા કરાઈ મોરબી : મોરબી જિલ્લાના એક માત્ર...

વાંકાનેરમાં વાયુ વાવાઝોડાની આગમચેતી રૂપે જીતુભાઈ સોમાણી દ્વારા રાહત છાવણી શરૂ કરાઈ

વાંકાનેર નગરપાલિકા સ્ટાફ, ગર્લ્સ સ્કૂલ સ્ટાફ અને જીતુભાઈ ના કાર્યકરો રાહત છાવણીની કામગીરીમાં લાગ્યા વાંકાનેરમાં વાયુ વાવાઝોડાની અસર થી જાનમાલને નુકસાન ન થાય તે માટે...

વાયુ વવાઝોડાની ઇફેક્ટ : મોરબીમાં તેજ પવન અને ધૂળની ડમરીઓ સાથે છાંટા પડ્યા

વાતાવરણમાં બપોર પછી એકાએક જોરદાર પવન ફૂંકાયો : વાતાવરણની વિચિત્ર સ્થતી : થોડીવારમાં વાતાવરણની ઇફેક્ટ શાંત પડી ગઈ મોરબી : વાયુ વાયઝોડાની અસર થઈ હોય...

વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહજી જનતાને વહારે : વાવાઝોડાને લઈને કંટ્રોલરૂમ શરૂ કર્યો

વાંકાનેરની પ્રજા જોગ યુવરાજ કેસરીદેવસિંહજી નો સંદેશ ગુજરાત રાજય વાયુ નામક વાવાઝોડાની અસરમાં હોઈ એ બાબતે વાંકાનેર તાલુકા અને નગરના નાગરિકોને સંભવિત જોખમ ને...

મોરબી જિલ્લામાં બપોર સુધીમાં 1910 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું

કુલ 6 હજાર જેટલા લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડી દેવાની કામગીરી ચાલુ : માળીયામાં 1063, મોરબીમાં 305, વાંકાનેરમાં 287હળવદમાં 255 લોકોનું સલામત સ્થળે...

ટંકારા : નાના ખીજડીયા ગામે ગેસનો બાટલો સળગતા નાસભાગ

ટંકારા : આજે બપોરે ટંકારાના નાના ખિજડીયા ગામે અમરશીભાઈ સોલંકીના ધરે રસોઇ બનાવતી વખતે અચાનક ગેસનો બાટલો લીક થઈ જતા જોત જોતામા આગ ભભુકી...

મોરબી વાવાઝોડા એલર્ટ : અસરગ્રસ્તોની સારવાર માટે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ

મોરબી : વાયુ નામનું વાવાઝોડું ગણતરીના કલાકોમાં સૌરાષ્ટ્ર કચ્છને ઘમરોળવા આવી રહ્યું છે ત્યારે સરકારી તંત્ર રાહત અને બચાવની કામગીરી માટે સજ્જ થયું છે....

હળવદમાં ફોરેસ્ટ ટીમે રણકાંઠાના વધુ 30 અગરિયાઓનું સ્થળાંતર કર્યું

હળવદની ફોરેસ્ટર ટીમ માળીયા અને હળવદના દરિયાઈ પટ્ટી વિસ્તારો ખુંદી વળી સલામતીના પગલાં લીધા હળવદ : હળવદ અને માળિયાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વાયુ વવાઝોડાનો ખતરો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ઓપેક સિરામિકને એક જ દિવસમાં વિદેશથી ઝીરકોનીયમના 7 કન્ટેનરના ઓર્ડર મળ્યા

  સિરામિક જગતની પ્રથમ પસંદ બન્યું ઓપેકનું ઝીરકોનીયમ : ડાયરેકટ મેકર પાસેથી સર્વિસ, ક્વોલિટી, કન્સીટન્સી, પ્રાઈઝ અને પેમેન્ટ ટર્મની સમસ્યા વગર ખરીદી કરો મોરબી ( પ્રમોશનલ...

નિકાહ – શુભલગ્ન ! મોરબીમાં 9મી જૂને હિન્દૂ અને મુસ્લિમ સમાજના સહિયારા સમુહલગ્નનું અનેરું...

હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાશે 24માં સમૂહ લગ્ન મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 જૂનના રોજ મોરબી ખાતે કોમી એકતાના દર્શન...

માળીયા(મિ.)ના ચાંચાવદરડા ગામે લક્ષ્મીનારાયણ મંદિરનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે

9 મે થી 11 મે સુધી મહાયજ્ઞ, રામધૂન, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ, ધર્મ સભા, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે માળીયા (મિ.) : આપણી ભારતીય સંસ્કૃતિમાં મંદિરોએ...

જેનાચાર્ય ભગવંત યશોવિજય સૂરીશ્વરજી મહારાજ મોરબીમાં, 13મી સુધી પ્રવચન

મોરબી : જૈન ધર્મના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશોવિજય સૂરીશ્વરજી મહારાજ તારીખ 1 મે થી 13 મે સુધી મોરબીના આંગણે પધાર્યા છે. ત્યારે 13...