મોરબી : મોરબી તાલુકાના લખધીરપુર ગામે આવેલ મનહરભાઈની પથ્થરની ખાણ ઉપરથી નીચે પડી જતા બળવંતભાઈ કહેરસિંગ રાજ ઉ.38 નામના યુવાનનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી : આજે 21મેના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આતંકવાદી સંગઠન દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેને અનુસંધાને તા. ૨૧ મે "રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી...