મોરબીના મકનસરમાંથી બાઈક ચોરાયું
મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે ધર્મમંગલ સોસાયટીમાં રહેતા જયરાજભાઈ કથુભાઈ લૈયા નામના યુવાનનું રૂપિયા 20 હજારનું બાઈક કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી જતા...
મોરબી : જરૂરિયાતમંદ દર્દીના સારવારનો ખર્ચ ઉઠાવતા અજય લોરીયા
મોરબી: મોરબીના જાણીતા યુવા સમાજસેવી અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયાએ જરૂરિયાતમંદ પરિવારના દર્દીના સારવારનો ખર્ચ ઉઠાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું...
2000ની નોટ સ્વીકારી લેવા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસો.ની ડીલરોને અપીલ
મોરબી: તાજેતરમાં જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 2000ની નોટ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. ત્યારે અનેક જગ્યાએ 2000ની નોટ સ્વીકારવામાં નથી આવી રહી. ત્યારે...
ડિપ્લોમામાં C To D પ્રવેશ પ્રક્રિયાને લઇને સરકારે કર્યો મહત્વનો નિર્ણય
ખાલી પડેલી જગ્યાની માહિતી C2D પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ કાઉન્સિલિંગ શરૂ થયા અગાઉના ત્રણ દિવસ સુધીમાં આપેલી હશે તે જ ખાલી બેઠકો પર જ પ્રવેશ...
મોરબીના કવિએ રચેલા કાવ્ય સંગ્રહને અંજુ-નરશી પારિતોષિક એનાયત
મોરબી : મોરબીના કવિ સંજય બાપોદરિયા 'સંગી'ના બાળકાવ્યસંગ્રહ 'પાંખ મળે તો...'ને બાળસાહિત્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક-2023 ઘોષિત કરવામાં આવ્યો છે.
બાળસાહિત્યના પ્રકાશિત પુસ્તકોમાંથી પ્રતિ બે...
૧ જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
ટેકાનો ભાવ રૂ.૭૭૫૫ પ્રતિ કવિન્ટલ રહેશે : તા. ૨૯ મેથી ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ઓનલાઇન નોંધણી કરાવી શકાશે
મોરબી : ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે...
મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમત્તે ભવ્ય સનાતન સ્વાભિમાન યાત્રા યોજાઈ
મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિતે નીકળેલી યાત્રા મુખ્યમાર્ગો ઉપર ફરી, મોટી સંખ્યામાં લોકો જોડાયા
મોરબી : મોરબીમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિતે સનાતન સ્વાભિમાન યાત્રા...
રાજકોટની સંસ્થાએ 10 મનોદિવ્યાંગ બાળકોને કરાવ્યો હરિદ્વાર -ઋષિકેશનો પ્રવાસ
મોરબી : રાજકોટનું પુરુષાર્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જે માનસિક વિકલાંગ બાળકોનો આશરો બન્યું છે. તેને 10 મનોદિવ્યાંગ બાળકોને હરિદ્વાર અને ઋષિકેશનો પ્રવાસ કરાવ્યો...
ધરમપુર ટીંબડીમાં કાલે મંગળવારે રામામંડળ
મોરબી : ધરમપુર ટીંબડી ખાતે પીરબાબા ગેઇટ આગળ આવતીકાલે તા.23ને મંગળવારે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. સેવાકાર્ય અર્થે અમરાપરના પ્રખ્યાત મંડળ દ્વારા આ રામામંડળ...
હળવદ પંથકમાં 964 ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચ્યા
હળવદમાં સરકારે ખેડૂતો પાસેથી 96 હજાર મણ ચણાની ટેકાના ભાવે ખરીદી કરી
હળવદ : હળવદ પંથકમાં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટકાના ભાવે 96 હજાર મણ...