મોરબીમાં સ્વજનોને શ્રદ્ધાંજલી આપવા ધૂન – ભજનનો કાર્યક્રમ
નામાંકિત અશોક ભાયાણી સહિતના કલાકારો ધૂન - ભજનની રમઝટ બોલાવશે
મોરબી : તાજેતરમાં મોરબીથી દ્વારકા ચાલીને જતા સ્વ. કરશનભાઇ ભાડજા, સ્વ. રમેશભાઈ ભાડજા, સ્વ. પરેશભાઈ...
મોરબી જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો
મોરબી : મોરબી જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આજે મેડિકલ ચેક અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં યુરિન, હિમોગ્લોબીન, બીએમઆઈ, ઇસીજી, બીપી અને...
ત્રાજપર-ખારી નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સની અટકાયત
મોરબી : મોરબીના ત્રાજપર-ખારી નજીક એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે.
મોરબી તાલુકાના ત્રાજપર-ખારીના રામકુવા પાસે...
મોરબીના ઉમિયા સર્કલ પાસે ટ્રાફિકજામ, અનેક વાહનો ફસાયા
મોરબી : મોરબીના હાર્દસમાં ઉમિયા સર્કલ પાસે આજે બપોરના સમયે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેમાં ઉમિયા સર્કલથી રવાપર કેનાલ રોડ ઉપર કામધેનુ તરફ શનાળા બાયપાસ...
ખોખરાધામ ખાતે સારશ્વત સત્સંગમાં હાજરી આપતા રાજ્યમંત્રી મેરજા
મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખોખરા હનુમાનજી મંદિર- હરીહર ધામ, મોરબી ખાતે સારશ્વત સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ તકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર,...
ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું : ઈસરોએ રિલીઝ કર્યો ચંદ્રમાનો અદભુત વિડીયો
ઈસરોનું વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે
https://youtu.be/GsIZiUNa5nE
મોરબી : ઈસરોનું ચંદ્ર પરનું મિશન અત્યાર સુધી સારું ચાલી રહ્યું છે અને ઈસરોને...
મોરબીના વીશીપરા અને સામાકાંઠા વિસ્તારમાંથી બે યુવતીઓ લાપત્તા
મોરબી : મોરબીના વીશીપરા વિસ્તાર અને સામાકાંઠા વિસ્તારમાંથી બે યુવતીઓ લાપત્તા છે. હાલમાં બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વીશીપરા...
મોરબીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખડેપગે સેવા આપતું વિહિપ-બજરંગદળ
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા : વિહિપ કાર્યકર દ્વારા ઓક્સિજનની પણ સુવિધા
મોરબી : હાલમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે અનેક સેવાભાવી...
મોરબી બાયપાસે આઇપીએલ ઉપર સટ્ટો રમતા એક ઝડપાયો
મોરબી : મોરબી બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીકથી સિટી એ ડિવિઝન પોલીસે બિલાલ ગુલામહુસેન ઠાસરીયા, રહે.મોરબી વીશીપરા મદીના સોસાયટી નામના યુવાનને અજયભાઇ ખોજા...
નાની વાવડીમાં નકળંકધામ ખાતે 9મેથી શ્રીમદ ભાગવત સપ્તાહ
આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મંદબુદ્ધિ બાળકોની સ્કૂલ નિર્માણના લાભાર્થે આયોજન
મોરબી : મોરબીના નાની વાવડી ખાતે આવેલ નકળંકધામ રામાપીર મંદિર ખાતે તા.9થી 15મેં શ્રીમદ...