રેલવેની આડેધડ કામગીરીથી રોડને નુકશાન થતા ભારે રોષ
અનેક રજુઆત છતાં પગલાં ન લેવાતા વવાણીયા-મોટા દહીંસરા રોડને મોટાપાયે નુકસાન
માળીયા : માળીયા તાલુકાના વવાણિયા ગામથી મોટા દહીંસર ગામની વચ્ચે રેલવે લાઈન પાસે રોડની...
માળીયાના નવાગામમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે બે ઝડપાયા
માળીયા : માળીયા મિયાણા તાલુકાના નવાગામમાં નદી કાંઠે ધમધમતી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર પોલીસે દરોડો પાડી ઠંડો,ગરમ આથો અને દારૂની ભઠ્ઠીના સાધનો તેમજ...
‘આંદોલનની ચીમકીને પગલે માળીયામાં તાત્કાલિક રોડ રીપેર થયાનો ‘આપ’નો દાવો
હાઇવેથી માળીયા મામલતદાર કચેરી સુધીનો રસ્તો અત્યંત ખરાબ હોય આમ આદમી પાર્ટીએ આપી હતી રસ્તા રોકની ચીમકી
માળીયા : માળીયા કચ્છ હાઇવેથી મામલતદાર કચેરી સુધીનો...
માળિયા નગરપાલિકામાં ભાજપનો જાદુ ન ચાલ્યો! તમામ બેઠકો કબ્જે કરતી કોંગ્રેસ
પાલિકાના 6 વોર્ડની તમામ 24 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા
મોરબી : સમગ્ર રાજ્યમાં મહાનગરો બાદ નગરપાલિકા અને જિલ્લા પંચાયત એ તાલુકા પંચાયતમાં ભાજપનું સ્ટીમરોલર...
માળીયાના મોટા દહીંસરા નજીક ડમ્પરની ઠોકરે યુવાનનું મૃત્યુ
મોરબી : માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામના રેલવે ફાટક નજીક જીજે - 05 - BU - 2493 નંબરના ડમ્પર ચાલકે જાફરભાઈ ઇસ્માઇલભાઈ ભટ્ટી નામના...
મંત્રી બ્રિજેશ મેરજા કાલે ગુરૂવારે મોરબી- માળિયામાં : ભરચક કાર્યક્રમો
મોરબી : મંત્રી બ્રિજેશભાઈ મેરજા કાલે ગુરૂવારે મોરબી જિલ્લાની મુલાકાતે આવવાના છે. અહીં મોરબી અને માળિયા તાલુકામાં તેઓના ભરચક કાર્યક્રમો છે. અનેકવિધ કાર્યક્રમોમાં તેઓ...
માળીયાના હરીપર ગામે અગરિયાઓના લાભાર્થે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
માળીયા (મી.): હરીપર આંગણવાડી ખાતે અગર વિસ્તારનાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે મોબાઈલ હેલ્થ યુનિટ માળીયા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા...
માળિયા પંથકમાં છેલ્લા બે દિવસથી ગેબી ધડાકા : તંત્ર અજાણ
માળિયા : માળિયા પંથકના અમુક ગામોમાં છેલ્લા બે દિવસથી ગેબી ધડાકાઓ સંભળાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. જો કે આ ગેબી ધડાકાથી પંથકમાં ક્યાંય...
માળીયા (મી.) મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટની સુવિધા ચાલુ કરાવવા કલેકટરને રજૂઆત
મોરબી : મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા માળીયા(મી.) મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટની સુવિધા ચાલુ કરાવવા બાબતે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ...
अधिकस्य अधिकम् फलम् : જાણો.. આજથી શરુ થતા અધિક માસનું પૌરાણિક મહત્વ
વર્ષ 2020 ઘણી બાબતોમાં વિશેષ રહ્યું છે, પછી ભલે તે કોરોના સમયગાળો હોય કે જ્યોતિષવિદ્યામાં, આ વર્ષ જે સંયોગ થયો છે તે લગભગ 165...