ભરતનગર પ્રાથમિક શાળા દ્વારા છાત્રોને ઓનલાઇન શિક્ષણની સુવિધા
મોરબી : લોકડાઉનમાં ભરતનગર પ્રા. શાળા દ્વારા નવતર અભિગમ સ્વરૂપે શાળાનાં બાળકોનું શિક્ષણ ન બગડે તે હેતુથી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવેલ છે. જે...
હીરાપરના વિદ્યાર્થીઓ હવે ખાનગી શાળામાં નહિ ભણે, 30 છાત્રોનો ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ
ટંકારા : બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારી પ્રાથમિક શાળાઓ ખૂબ સારી કામગીરી કરી રહી છે ત્યારે ખાનગી શાળાઓ તરફ આંધળી દોટ મૂકી રહેલા વાલીઓને...
મોરબી : પ્રતિબંધ છતાં સ્કુલ ચાલુ રાખવા મામલે આચાર્ય અને સંચાલક સામે ગુનો નોંધાયો
શિક્ષણ વિભાગની ફરિયાદના આધારે એ ડિવિજન પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલ અને સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મોરબી : કોરોના કાળમાં આઠ માસ કરતા વધુ...
મોરબીની પી. જી. પટેલ કોલેજમાં આજથી શૈક્ષણિક કાર્યનો આરંભ
મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજમાં અત્યાર સુધી સરકારની ગાઈડલાઈન મુજબ ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલુ હતું. અને ઓનલાઈન શૈક્ષણિક કાર્યના માધ્યમથી બે વિદ્યાર્થીઓ...
ધો. 9થી 12ની ખાનગી શાળાને શરૂ કરવા મંજૂરી ન અપાઈ તો આંદોલન
મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને ઉગ્ર રજુઆત
સરકાર માંગણી ન સ્વીકારે તો ઓનલાઈન શિક્ષણનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી
મોરબી : ધો. 9થી 12ની...
નવયુગ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ
વેલેન્ટાઇન-ડેને બદલે બ્લેક ડે ઉજવ્યો
મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલ - વિરપર ખાતે વેલેન્ટાઈન ડે કંઈક અલગ અંદાજમાં ઉજવાયો હતો. 11th કોમર્સના વિદ્યાર્થીઓએ પશ્ચિમી...
માધાપરવાડી શાળામાં દાદીમાં પુણ્યતિથિ નિમિત્તે છાત્રોને શૈક્ષણિક કીટ અર્પણ
હડિયલ પરિવાર દ્વારા કુલ 300 વિદ્યાર્થીઓને કીટ અપાઈ
મોરબી : મોરબીના હડિયલ પરિવાર દ્વારા તેમના દાદીમાંની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે માધાપરવાડી કન્યા અને કુમાર શાળામાં...
તીથવા હાઈસ્કૂલનું ધો. 10નું 70.58 ટકા પરિણામ, ખેડૂત પુત્રીને એવન ગ્રેડ
કુલ 51 વિદ્યાર્થીઓમાંથી 44 વિદ્યાર્થીઓ પાસ થયા
વાંકાનેર : આજે ધો.10ની બોર્ડની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં વાંકાનેરના તીથવા ગામની ગ્રામ પંચાયત સંચાલિત સરકારી હાઈસ્કૂલે મેદાન...
અલોહા એકેડમીનો ડંકો : બેટલ ઓફ ધ બ્રેઇન્સની નેશનલ કોમ્પિટિશનમાં 15 વિદ્યાર્થીઓ બન્યા વિજેતા
13 વિદ્યાર્થીઓ ફર્સ્ટ રનર અપ અને 19 વિદ્યાર્થીઓ સેકન્ડ અપ રહ્યા : શાનદાર પ્રદર્શન સાથે રાષ્ટ્રીય કક્ષાએ મોરબીનું ગૌરવ વધારતા અલોહાના છાત્રો : એડમિશન...
મોરબીમાં ખાનગી શાળાઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્થે રેલીઓ નીકળી
મોરબી : મોરબીની વિવિધ ખાનગી શાળાઓ દ્વારા શહીદોને શ્રધાંજલિ પાઠવવા માટે રેલીઓ નીકળી હતી. જેમાં બાળકો મોટી સંખ્યામાં પોસ્ટર સાથે જોડાયા હતા.
પુલવામાં આતંકી હુમલામાં...