મોરબીની ડી. જે. પટેલ વિદ્યાલયનો MSME ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની સ્પર્ધામાં દબદબો
મોરબી : મોરબીમાં MSME ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ - અમદાવાદ દ્વારા આયોજિત MSME જાગૃતિ વધે તે હેતુથી નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન મોરબી જિલ્લામાં કરવામાં આવ્યું...
મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ દ્વારા શ્રમ શિબિરનો પ્રારંભ
મોરબી : મોરબીના સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ચાલતા NSS વિભાગ દ્વારા નવી પીપળી ગામે તા. 23થી 29 સુધી વાર્ષિક...
અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના મોરબી જિલ્લાના હોદ્દેદારોની નિમણુંક કરાઈ
મોરબી : અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ મોરબી જિલ્લાના હોદ્દેદારોની તાજેતરમાં નિમણુંક કરવામાં આવી હતી. મંડળના પ્રમુખ નારણભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને તથા ગુજરાત...
અલોહા એકેડમીનો ડંકો : બેટલ ઓફ ધ બ્રેઇન્સની નેશનલ કોમ્પિટિશનમાં 15 વિદ્યાર્થીઓ બન્યા વિજેતા
13 વિદ્યાર્થીઓ ફર્સ્ટ રનર અપ અને 19 વિદ્યાર્થીઓ સેકન્ડ અપ રહ્યા : શાનદાર પ્રદર્શન સાથે રાષ્ટ્રીય કક્ષાએ મોરબીનું ગૌરવ વધારતા અલોહાના છાત્રો : એડમિશન...
ચાલો પાટી દફ્તર ઉપાડો ! 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો પુનઃ શરૂ
રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ ઘટતા વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારનો ધોરણ ૬ થી ૮ના વર્ગો પુનઃ શરૂ કરવાનો નિર્ણય
મોરબી : મોરબી સહીત સમગ્ર...
મોરબીની નવજીવન વિદ્યાલયની છાત્રાઓનું બાલ પ્રતિભા શોધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
મોરબી : ગુજરાત રાજ્ય રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના કમિશ્નકમિશ્નર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રાજકોટ જિલ્લા સંચાલિત 'રાજ્ય કક્ષા...
ઘીયાવડ પ્રાથમિક શાળા દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી
વાંકાનેર : ઘીયાવડ પ્રાથમિક શાળા દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી આયોજનબધ્ધ રીતે કરવામાં આવી હતી. જેમાં વ્યક્તિગત અને સામુહિક સ્વચ્છતાની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી....
મોરબીમાં ધો.-12 સામાન્ય પ્રવાહના બીજા પેપરમાં પરીક્ષાર્થીઓની 100% હાજરી
એક પણ વિદ્યાર્થી ગેરહાજર ન રહેતા તમામ 92 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
મોરબી : આજે સવારના સેશનમાં ધોરણ-10માં પરીક્ષા નહતી. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસ વિષયની...
મોરબી : ઉમા વિદ્યા સંકુલમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી
મોરબી : સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ ખાતે આજરોજ સવાર અને બપોર એમ બંને પાળીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મટકીફોડ...
મોરબી નવોદય વિદ્યાલય ની પરીક્ષા સ્થળમાં ફેરફાર
જવાહર નવોદય રાજકોટ આયોજિત જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-૬ પ્રવેશ પરીક્ષા-૨૦૧૮ મોરબી જિલ્લાના મોરબી તાલુકમાં સ.વ.પ. કન્યા વિદ્યાલય ખાતે પરીક્ષા આપવા જવાનું છે તેમણે તેના...