મોરબી નવોદય વિદ્યાલય ની પરીક્ષા સ્થળમાં ફેરફાર

- text


જવાહર નવોદય રાજકોટ આયોજિત જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-૬ પ્રવેશ પરીક્ષા-૨૦૧૮ મોરબી જિલ્લાના મોરબી તાલુકમાં સ.વ.પ. કન્યા વિદ્યાલય ખાતે પરીક્ષા આપવા જવાનું છે તેમણે તેના બદલે નવું પરીક્ષા સ્થળ નિર્મલ વિદ્યાલય –મોરબી સુભાષનગર સામે , રવાપર રોડ , કેનાલના કાંઠે , મોરબી માં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા જવાનું રહેશે. જેની મોરબી જીલ્લાના પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓને , પરીક્ષાર્થીઓને તેમજ વાલીશ્રીઓને આ બાબતની નોંધ લેવા મોરબી શિક્ષણાધિકારી બી.એન. દવે ની યાદીમાં જણાવાયું છે

- text

- text