મોરબીની નિર્મલ વિદ્યાલયમાં રવિવારે પ્રવેશ પ્રક્રિયા મોકૂફ
મોરબી : આવતીકાલે તા. 22-03-2020 રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજના 9 સુધી જનતા કરફ્યુના સમર્થનમાં ધોરણ-8 અને 9માં પ્રવેશ પ્રક્રિયા મોકુક રાખવામાં આવેલ છે....
કપોરીવાડી પ્રાથમિક શાળાનો NMMS પરીક્ષામાં દબદબો
મોરબી : રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનાર દ્વારા લેવાયેલ NMMS પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. મોરબી તાલુકા મેરીટ સમરીમાં કપોરીવાડી પ્રાથમિક શાળા પાંચ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હાલ ચાલી રહેલી પરીક્ષાઓ શુક્રવારથી અચોક્કસ મુદત સુધી મુલત્વી
કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નવી તારીખો હવે પછી જારી થશે
મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલમાં લેવામાં આવી રહેલી પરીક્ષાઓ કોરોના વાઇરસ ફેલાવવાના અંદેશાને...
વાંકાનેર : વરડુંસર પ્રા. શાળાની વિશિષ્ટ કામગીરીથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી થયા અભિભૂત
વાંકાનેર : વાંકાનેર તાલુકાની વરડૂસર પ્રાથમિક શાળાની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ તેમજ તાલુકા શિક્ષણ અધિકારી ગરચર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ...
એલીટ ઇન્ટરનેશનલ સ્કૂલની E-SAT સ્કોલરશીપ એક્ઝામ 22ની બદલે 29મીએ લેવાશે
પરીક્ષા આપો અને મેળવો ફ્રી એડમિશન તે પણ આકર્ષક ગિફ્ટ સાથે : પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને મળશે સરપ્રાઈઝ ગિફ્ટ
ધો.11 સાયન્સ અને કોમર્સના...
હળવદની ઉમા વિદ્યાલયમાં ધો.10ની બોર્ડની પરીક્ષામાં કાપલીમાંથી ચોરી કરતા છાત્ર સામે કોપીકેસ
હળવદ: હળવદમાં હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં આજે એક કોપી કેસ નોંધાયો છે. જેમાં મળતી માહિતી પ્રમાણે ઉમા વિદ્યાલયના કેન્દ્રમાં ધો.10ની પરીક્ષા આપી રહેલો...
મોરબીની સર્વોપરી શાળામાં પ્રતિભા સન્માન કાર્યક્રમ અને આનંદ મેળો યોજાયો
મોરબી : મોરબીના સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં ગઈકાલે તા. 15ના રોજ વિદ્યાર્થી પ્રતિભા સન્માન કાર્યક્રમ અને આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થી પ્રતિભા સન્માન કાર્યક્રમમાં...
એલીટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં E-SATની સ્કોલરશીપ એક્ઝામ આપો અને મેળવો ફ્રી એડમિશન તે પણ આકર્ષક...
ધો.11 સાયન્સ અને કોમર્સના એડમિશન માટે ટોપ 25 વિદ્યાર્થીઓને અપાશે 100 ટકા સુધીની ફી માફી : પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને મળશે સરપ્રાઈઝ ગિફ્ટ
(પ્રમોશનલ આર્ટિકલ)...
ટંકારાની આર્ય વિદ્યાલયમાં કોરોના વાઈરસ અંગેનો સેમિનાર યોજાયો
ટંકારા : ટંકારાની આર્ય વિદ્યાલયમ્ ખાતે શનિવારના રોજ અત્યારની વર્તમાન પરિસ્થિતિને પડકારજનક કોરોના વાઈરસ અંગેની સમજ બાળકોમાં આવે તે હેતુથી સેમિનાર યોજવામાં આવ્યો હતો....
મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા
મોરબી : મોરબીના સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં પ્રિન્સીપાલ ડો. એલ. એમ. કંઝારીયાના માર્ગદર્શન હેઠળ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં...