મોરબીના 4 દાયકા જુના જનતા કલાસીસમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
૧૦-૧૧-૧૨ (CBSE & GSEB), B.com., B.B.A., M.com.નું બંને માધ્યમોમાં શિક્ષણ મેળવવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો
મોરબી : મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે ૪ દાયકાથી પણ વધુ...
વિદ્યાર્થીઓ જાણો……છેલ્લા 5 વર્ષમાં B.Sc.માં પ્રથમ નંબરે કઈ કોલેજ આવે છે?
વર્ષ 2019 માં 4 વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવવાનું બહુમાન મેળવતી મોરબીની એકમાત્ર એટલે નવયુગ મહિલા સાયન્સ કોલેજ.. જે હાલમાં મોરબીના સ્ટુડન્ટ્સની પહેલી...
નવયુગ કોલેજમાં B.Sc., LL.B. અને B.B.A.ના એડમિશન ઓપન : ઓનલાઇન રજીસ્ટ્રેશનની ખાસ સુવિધા
ઘરે બેઠા એડમિશન કનફોર્મ કરો અને પોતાની કારકિર્દી ઘડવા માટે શ્રેષ્ઠ શિક્ષણ મેળવો
( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીની નવયુગ કોલેજમાં B.Sc., LL.B. અને B.B.A.ના...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હાલ ચાલી રહેલી પરીક્ષાઓ શુક્રવારથી અચોક્કસ મુદત સુધી મુલત્વી
કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નવી તારીખો હવે પછી જારી થશે
મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલમાં લેવામાં આવી રહેલી પરીક્ષાઓ કોરોના વાઇરસ ફેલાવવાના અંદેશાને...
મોરબી : એલ.ઇ.કોલેજના પ્રોફેસરો દ્વારા કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કરાયું
7માં પગાર પંચ મામલે ડીગ્રી ઇજનેરી કોલેજના આધ્યપકોનું ચાલતું આંદોલન
મોરબી : મોરબીમાં ડીગ્રી ઇજનેરી કોલેજના આધ્યપકોએ 7 પગાર પંચ મામલે તબબકાવાર આંદોલનના મંડાણ કર્યા...
મોરબી : બી.કોમ સેમ-1ના પરિણામમાં આર. ઓ. પટેલ મહિલા કોલેજનો દબદબો
મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી.કોમ. સેમેસ્ટર 1 (ન્યુ કોર્ષ) નું 37.70% જેટલું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની શિક્ષણ અને સંસ્કાર...
મોરબી : જિલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા કાનુની સહાયક સ્વયંસેવકની નીમણૂંક કરાશે
તા. ૨૨-૧-૨૦૨૦ પહેલા ફોર્મ ભરી પરત કરવાના રહેશે : કાનુની સહાયક સ્વયંસેવકને માનદ વેતન ચૂકવવામાં આવશે.
મોરબી : જિલ્લા કાનુની સેવા સતા મંડળ, મોરબી દ્વારા...
બિનસચિવાલયની પરીક્ષા 17મીએ લેવાશે : ધો. 12 ઉત્તીર્ણ લાયકાત યથાવત
ભારે વિરોધ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મહત્વની જાહેરાત
મોરબી : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ કરીને બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે મોટી જાહેરાત કરી છે....
મોરબીમાં પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા નિરાધારોનો આધાર બનવવાનો અનોખો સેવાયજ્ઞ
દિવાળીનો તહેવાર ગરબો પણ હસીખુશીથી ઉજવી શકે તે માટે એલઇ કોલેજના છાત્રો ચાર સ્થળે લોકો પાસે બિન ઉપયોગી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ એકત્ર કરી જરૂરિયાતમંદો...
‘સર્વધર્મ સમભાવ’ને અનુલક્ષીને એલ. ઈ. કોલેજના વિધાર્થીઓ દ્વારા ગણેશ સ્થાપના કરાઈ
મોરબી : મોરબીની એલ. ઈ. કોલેજ દ્વારા ન્યુ હિલ હોસ્ટેલ તથા એન. વી. પી. હોસ્ટેલમાં 'સર્વધર્મ સમભાવ'ના સૂત્રને અનુલક્ષીને કરી છે. ગણપતિની સ્થાપના કરવામાં...