મોરબીની એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

પૂર્વ કલેક્ટર બી.એચ. ઘોડાસરાએ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું મોરબી : મોરબીની એલીટ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ કલેક્ટર બી.એચ. ઘોડાસરાએ...

કોમર્સ અને સાહિત્યનો સંગમ એટલે સફળતા : ડો.સતિષભાઈ પટેલ

મોરબીમાં પી.જી.પટેલ કોમર્સ કોલેજમાં સાહિત્ય ગોષ્ઠિ યોજાઈ મોરબી : સાહિત્ય અને વ્યાપારને આમ તો જોજનો છેટું છે પરંતુ તાજેતરમાં મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે યોજાયેલ સાહિત્ય...

મોરબીની પીજી પટેલ કોમર્સ કોલેજમાં શનિવારે મોટિવેશન ગુરૂ શૈલેષ રાવલનો ખાસ કાર્યક્રમ

શૈલેષ પટેલ પોતાની ગાયક કલાકાર અને એનાં ઉન્સર તરીકેની સુદીર્ઘ કારકીર્દીના સંભારણાઓ રજૂ કરશે મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમ આગામી તા.૨૨ને શનિવારના રોજ સવારે ૯:૩૦...

નવયુગ ગ્રુપ દ્વારા મોરબીમાં કેરિયર એકેડમી ઓફીસનો પ્રારંભ

વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોના ઉકેલ માટે મોરબીમાં લાભ પંચમીથી મોરબીમાં શરૂ થશે નવયુગ એકેડમી મોરબી : મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા નવયુગ ગૃપ દ્વારા આજે ગણેશ ચતુર્થીના...

મોરબીની શાળા કોલેજોમાં જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી

મટકીફોડ સહિતના કાર્યક્રમોને વિદ્યાર્થીઓએ મન ભરીને માણ્યા મોરબી : મોરબી પંથકની અનેક શાળા કોલેજોમાં જન્માષ્ટમીના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મટકી ફોડ...

મોરબીની નવયુગ લો કોલેજના છાત્રોએ એકત્ર કરેલા ફંડનો ચેક જિલ્લા કલેકટરને સોંપ્યો

છાત્રોએ કેરળ પુરપીડિતો માટે રૂ. ૫૧ હજારનું ફંડ એકત્ર કર્યું હતું. મોરબી : મોરબીની નવયુગ લો કોલેજના છાત્રોએ આજે કેરળના પુરપીડિતો માટે એકત્ર કરેલ રૂ....

મોરબીની શાળા- કોલેજોમાં રક્ષાબંધનની ભાવભેર ઉજવણી

વિદ્યાર્થીનીઓ જાતે જ કલાત્મક રાખડીઓ બનાવીને સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીભાઈઓને બાંધી મોરબી : મોરબીની અનેક શાળા કોલેજોમાં આજે ભાઈ અને બહેનના પ્રેમની અભિવક્તિ કરાવતા એવા...

નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓએ કેરળ પુરપીડિત માટે ફંડ એકત્રિત કર્યું

મોરબી : મોરબીની નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓએ આજે મોરબીના વિવિધ પોઈન્ટ પર જઈને કેરળ પુર પીડિત માટે માત્ર એક જ કલાકમાં 30 હજાર રૂપિયા...

મોરબીની ઓમવીવીએમ કોલેજના છાત્રોએ પોકેટમનીમાંથી કેરળના પુરપીડિતોને સહાય કરી

છાત્રોએ પોતાની પોકેટમનીમાંથી બચાવેલા રૂ. ૨૧ હજારનો ચેક જિલ્લા કલેકટરને સોંપ્યો મોરબી : કેરળની સહાય માટે મોરબીની ઓમ વીવીએમ કોલેજના છાત્રોએ આગળ આવીને જિલ્લા કલેક્ટરને...

મોરબી : આફત સમયે શુ કરવું ? આર્ટ્સ કોલેજના છાત્રોએ મેળવ્યુ માર્ગદર્શન

એનડીઆરએફની ટીમે ડેમોસ્ટ્રેશન આપીને વિદ્યાર્થીઓને બચાવક્રીયાથી માહિતગાર કર્યા મોરબી : મોરબીની યુએન મહેતા આર્ટ્સ કોલેજના છાત્રો માટે આફત અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એનડીઆરએફની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...