મોરબી નિવાસી પ્રભાબેન ચતુરભાઈ મેરજાનુ અવસાન

મોરબી : પ્રભાબેન ચતુરભાઈ મેરજા (ઉંમર વર્ષ 70) તે ચતુરભાઈ નરભેરામભાઈ મેરજાના પત્ની, દલસુખભાઈ ચતુરભાઈ મેરજાના માતા, અનસુયાબેન દલસુખભાઈ મેરજાના સાસુ, વૈભવભાઈ દલસુખભાઈ મેરજા...

મોરબી : બાબુલાલ અમૃતલાલ દવેનું અવસાન

મોરબી : બાબુલાલ અમૃતલાલ દવે તે દિલીપભાઈ, રશ્મિબેન, કલાવતીબેન, ઈલાબેન, ઉષાબેનના પિતા, તે ભાવિક રાજેશભાઈ પંડ્યાના દાદા, તે નીલમબેન દિલીપભાઈ દવે, મયંકકુમાર, સંદીપકુમાર, રાજેશકુમાર...

મોરબી : ચંદ્રીકાબેન ભગવતીપ્રસાદ આશરનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી ચંદ્રીકાબેન ભગવતીપ્રસાદ આશર,તે જીતેન્દ્રભાઈબી. આશર,મધુબેન પ્રવીણચંદ્ર સંપટના માતાશ્રી,પૂર્વાબેન અરવીંદભાઈ ઝાલરીયા, રિંકલબેન રાજાકુમાર આશર, માનસી હાર્દિકકુમાર ઉદેશીના નાનીમા, ગ્રિષ્પી, મલ્હાર, પ્રણય,...

મોરબી : મહાદેવભાઈ કાનજીભાઈ શિરવિનું અવસાન

મોરબી : શકત શનાળા નિવાસી મહાદેવભાઈ કાનજીભાઈ શિરવિ(ઉ.વ.૭૬),તે હિતેન્દ્રભાઇ(અમુભાઈ)(૯૭૨૭૯૨૨૩૯૯),ગિરીશભાઇ(૯૯૧૩૫૩૩૩૭૬)ના પિતાશ્રી, જૈમી(૯૯૭૮૪૬૫૮૬૩),રૂપેશ, મન અને મિરલના દાદાનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા ૨૯ના રોજ...

ધુનડા (સજનપર) : અબ્દુલભાઈ સદરૂદીનભાઈ બગથરીયાનું અવસાન

મોરબી : ધુનડા સજનપર નિવાસી અબ્દુલભાઈ સદરૂદીનભાઈ બગથરીયા તા.05/08/2022ના રોજ અવસાન થયેલ છે. ચાલીશ માની દુઆ આજે 27 ઓગષ્ટના રોજ ધુનડા (સજનપર) ખાતે રાખેલ...

મોરબી : દેવુબેન વીરાભાઇ મકવાણાનું અવસાન

મોરબી : મૂળગામ કેરાળી હાલ લાયન્સનગર નિવાસી દેવુબેન વીરાભાઇ મકવાણા,તે મેઘજીભાઈ,કેશુભાઈ,જેસંગભાઈના માતાશ્રીનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તેમના નિવાસ્થાને અને બેસણું તા.૩૦ના...

મોરબી નિવાસી હિતેન્દ્રભાઈ તુલસીભાઈ મારૂનું અવસાન

મોરબી: લુહાર હિતેન્દ્રભાઈ તુલસીભાઈ મારૂ (ઉંમર વર્ષ 45) તે તુલસીભાઈ રાઘવજીભાઈ મારૂના પુત્ર, કિશોરભાઈ (98799 97282)ના નાનાભાઈ, કિશનભાઇના કાકા, પ્રથમના પપ્પા, રાજકોટ નિવાસી બેચરભાઈ...

અમરશીભાઇ કાનજીભાઈ ઉભડીયા (કોઠારીયા વાળા )નું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી નિવાસી અમરશીભાઇ કાનજીભાઈ ઉભડીયા (કોઠારીયા વાળા ) ઉંમર વર્ષ ૬૩ તેઓ મનુભાઈ કાનજીભાઈ, ધીરુભાઈ કાનજીભાઈ,બાબુલાલ કાનજીભાઈ ઉભડીયા (લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ -મોરબી )ના ભાઈ તેમજ...

રૂષભકુમાર દિનેશભાઈ ગઢવીનું અવસાન, શનિવારે બેસણું

મોરબી : રૂષભકુમાર દિનેશભાઈ ગઢવી તે દિનેશભાઇ જીતુદાન ગઢવી(નિવૃત પોલીસ કોન્સ્ટેબલ)(98255 48420)ના પુત્ર, અચળદાન નારણસંગ અને નવલદાન નારંગસંગ ના પૌત્ર તેમજ પ્રફુલભાઈ સમરતદાન(98250 58045),...

મોરબી : હર્ષાબેન ભુપતભાઈ પરમારનું અવસાન

મોરબી : મોરબી નિવાસી હર્ષાબેન ભુપતભાઈ પરમાર,તે કપિલભાઈ,રામભાઈના માતાશ્રી,રાજેશભાઈ, દિપકભાઈના કાકી,જયદેવ, હર્ષિત,હીત તથા ધ્રુવના દાદીનું તા.24ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.26ના રોજ સાંજે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

શેરબજાર શીખો સરળતાથી : Wall Street Pathshalaમાં 22મેથી નવી બેચ શરૂ

  બેઝિક ચાર્ટ એનાલીસીસથી સ્ટાર્ટ કરી એડવાન્સ ટેકનિકલ એનાલીસીસનુ સંપૂર્ણ જ્ઞાન અપાશે : સાંજે 4થી 6 અને રાત્રે 9થી 10:30 એમ બે બેચ : જૂજ...

વૃક્ષારોપણ કરી તલાટી મંત્રીએ જન્મદિવસની ઉજવણી કરી

સાપકડામાં તલાટી-કમ-મંત્રી પી.સી.વણઝરીયાએ અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ મોરબી : સાપકડા ગ્રામ પંચાયતનાં તલાટી-કમ-મંત્રી પી.સી.કણઝરીયાના 40માં જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે સાપકડામાં...

મોરબીના ભડિયાદ અને ત્રાજપરમાં મોડી રાત્રે પાણી વિતરણ થયા લોકોને હાલાકી

મોરબી : મોરબીમાં મચ્છુ 2 ડેમ રીપેરીંગ માટે ખાલી કરતા પાણીની પળોજણ શરૂ થઈ છે. ગઈકાલે રાત્રે રવાપર ગામના લોકોએ સરપંચના ઘરે હલ્લો બોલાવ્યાની...

વાંકાનેર: નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ-સમાધિ પૂજનનું આયોજન

વાંકાનેર : આગામી તારીખ 23મેને ગુરુવારના રોજ વાંકાનેરના નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરના 19માં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ તથા સમાધિ પૂજનનું આયોજન કરવામાં...