મોરબી નિવાસી કિશોરભાઈ શાંતિલાલ રાવલનું અવસાન

મોરબી : ઓ.ઝા.બ્રાહ્મણ મૂળ બગથળા હાલ મોરબી નિવાસી કિશોરભાઈ શાંતિલાલ રાવલ (ઉ.વ.60) તે બળવંતરાય (નિવૃત્ત શિક્ષક), હેમશંકરભાઈ (94080 05268) (નિવૃત્ત આચાર્ય મીડલ સ્કૂલ-મોરબી), અને...

મોરબી : ચંદ્રીકાબેન રસિકલાલ પીઠડીયા (ઉ.વર્ષ-૬૮)નું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના ખારેચીયા વાળા તે હાલ મોરબી ચંદ્રીકાબેન રસિકલાલ પીઠડીયા (ઉ.વર્ષ-૬૮) તે સ્વ રસિકલાલ ગંગારામભાઈ પીઠડીયાના ધમઁપત્નિ તથા ભાવિન ટેઈલર વાળા હસમુખભાઈ,...

ગાળા : હરખીબેન બચુભાઈ કુંડારિયાનું અવસાન

મોરબી : મુ. ગાળા નિવાસી હરખીબેન બચુભાઈ કુંડારીયા, ઉમર વર્ષ-૮૩ તે અમૃતલાલ બચુભાઈ કુંડારીયા (9925547120), મનહરભાઇ બચુભાઈ કુંડારીયા(9638537992), કિશોરભાઈ બચુભાઈ કુંડારીયા(9825060355)ના માતા તેમજ રૂગનાથભાઈ...

મોરબી : કાશીબેન લાભશંકરભાઈ વ્યાસ (ઉ. 98)નું અવસાન

મોરબી : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કાશીબેન લાભશંકરભાઈ વ્યાસ ઉ.વ 98 તે સ્વ. મહેશભાઈ વ્યાસ(જૂનાગઢ ) તેમજ પ્રવીણભાઈ વ્યાસ (મોટાભેલા વાળા) ના માતૃશ્રી અને સચીનભાઈ...

મોરબી: લાલપર નિવાસી આણંદભાઈ પુનાભાઈ નંગાહનું અવસાન

મોરબી : લાલપર નિવાસી આણંદભાઈ પુનાભાઈ નંગાહનું તારીખ ૨૩-૧૦-૨૦૨૨ને રવિવાર અવસાન થયેલ છે. તેમનું બેસણું તારીખ ૨૫-૧૦-૨૦૨૨ના રોજ રાત્રે 8 થી 10 તેમના નિવાસ...

મેઘપર નિવાસી સુખાભાઈ વાઘાભાઈ લાવડીયાનું નિધન

માળિયા : માળિયાના મેઘપર ગામના નિવાસી સુખાભાઈ વાઘાભાઈ લાવડીયા (ઉ.વ.82) તે દેવાયતભાઈ તથા ગોવિંદભાઇના પિતાશ્રીનું તા. 21ના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા...

રામેશ્વરનગર નિવાસી જેરામભાઈ મગુનીયાનું અવસાન

  મોરબી: રામેશ્વર નગર (ગાંધીનગર) નિવાસી જેરામભાઈ છગનભાઈ મગુનીયા (ઉ.વ.65) તે રમેશભાઈ જેરામભાઈ મગુનિયા તથા જયેશભાઈ જેરામભાઈ મગુનીયા (મો.નં. 9428790936, 9638822032)ના પિતા, તે સવજીભાઈ છગનભાઈ...

મોરબી નિવાસી હેમીબેન વિરમગામાનું અવસાન 

મોરબી : હેમીબેન ખીમજીભાઇ વિરમગામ (ઉ.વ.78) તે ખીમજીભાઇ ગોવિંદભાઈ વિરમગામાના પત્ની, તે ગોરધનભાઈ ગોવિંદભાઈ વિરમગામના ભાભી, તે પ્રવીણભાઈ (99250 73304) તથા અશ્વિનભાઈ (96386 38110)ના...

નસિતપર નિવાસી જીતેન્દ્રકુમાર શિવલાલભાઈ સવસાણીનું અવસાન 

ટંકારા : ટંકારા તાલુકાના નસિતપર નિવાસી જીતેન્દ્રકુમાર શિવલાલભાઈ સવસાણી (ઉ. વ ૩૯) તે બીપીનભાઈના ભાઈ તેમજ ભાણજીભાઈ તથા મનસુખભાઈના ભત્રીજાનું તા. ૨૩/૧૦/૨૦૨૨ રવિવાર ના...

હડમતીયા નિવાસી હંસરાજભાઈ કામરીયાનું અવસાન

ટંકારાઃ હડમતીયા નિવાસી હંસરાજભાઈ મકનભાઈ કામરીયા (ઉં.વ. 94) તે અરવિંદભાઈ કામરીયા (મો.નં- 9428251001) તથા રજનિકાંતબાઈ કામરીયા (મો.નં.- 9978293161)ના પિતા, કિશનભાઈ રજનિકાંતભાઈ કામરીયા તથા જયદિપભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં પાઇપલાઇન તૂટતા અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાયું

સાંજ સુધી પાણીની પાઇપલાઇનનું સમારકામ ચાલ્યું, વિતરણ શરૂ કરી દેવાયુ હોવાનું જણાવતા અધિકારી   મોરબી : મોરબીમાં પાણીની લાઈન તૂટી જવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી વિતરણ...

ભાવપર મંડળીના પ્રમુખ તરીકે સતત 7મી વખત મનહરભાઈ બાવરવા બિનહરીફ 

માળિયા(મી) : માળિયા મિયાણાના ભાવપર ગામે આવેલ ભાવપર સેવા સહકારી મંડળીની સાધારણ સભા મળી હતી. જેમાં પ્રમુખ તરીકે મનહરભાઈ બાવરવા બિનહરીફ જાહેર થતા તેઓ...

પીલુડી પાસે રોડના કામનું નિરીક્ષણ કરતા જિલ્લા પંચાયતના ચેરમેન 

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા દ્વારા નેશનલ હાઇવે પર પીલુડી પાસે નવા રસ્તાનું કામ ચાલુ થયું હોય ત્યાં બાંધકામ વિભાગના અધિકારીઓ...

મોરબીમાં નેસ્ટ K12 એજ્યુકેશનના ફાઉન્ડરના જન્મદિને 3 હજાર ફૂડ પેકેટનું વિતરણ

મોરબી : મોરબીની નામાંકિત અને જાણીતા નેસ્ટ K12 એજ્યુકેશનના ફાઉન્ડર અને ચેરમેન કે. આર.પડસુંબિયાનો આજે જન્મદિવસ હોવાથી તેમના જન્મદિવસની નેસ્ટર બર્થ ડે ચેરીટી કલબ...