મોરબી : ચંદ્રીકાબેન રસિકલાલ પીઠડીયા (ઉ.વર્ષ-૬૮)નું અવસાન

- text


મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના ખારેચીયા વાળા તે હાલ મોરબી ચંદ્રીકાબેન રસિકલાલ પીઠડીયા (ઉ.વર્ષ-૬૮) તે સ્વ રસિકલાલ ગંગારામભાઈ પીઠડીયાના ધમઁપત્નિ તથા ભાવિન ટેઈલર વાળા હસમુખભાઈ, હિતેશભાઈ અને રમેશભાઈના માતુશ્રી તેમજ કાન્તિભાઈ, સ્વ વિનોદભાઈ અને શાંતિભાઈના ભાભી તથા ખેવારીયા વાળા સ્વ ખીમજીભાઈ દેવજીભાઈ ધામેચાના પુત્રી તથા સ્વ ચમનભાઈ, સ્વ સુરેશભાઈ અને ભૂપતભાઈ ના બહેન નું તા:- ૨૭/૧૦/૨૦૨૨ને ગુરુવાર ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદગત નું ઉઠમણું તથા પિયર પક્ષ ની સાદડી બંન્ને સાથે તા:- ૨૮|૧૦|૨૦૨૨ ને શુક્રવાર ના રોજ સાંજે ૫ થી ૫|૩૦ કલાક દરમિયાન દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ – મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

- text

- text