મોરબી : કાશીબેન લાભશંકરભાઈ વ્યાસ (ઉ. 98)નું અવસાન

- text


મોરબી : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કાશીબેન લાભશંકરભાઈ વ્યાસ ઉ.વ 98 તે સ્વ. મહેશભાઈ વ્યાસ(જૂનાગઢ ) તેમજ પ્રવીણભાઈ વ્યાસ (મોટાભેલા વાળા) ના માતૃશ્રી અને સચીનભાઈ વ્યાસ તેમજ ફાલ્ગુનીબેન પુનિતભાઈ મહેતા અને ડિમ્પલબેન મિતેશભાઈ ભટ્ટના દાદીમાં નું તારીખ 25/10/2022 ને મંગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તહેવારોને ધ્યાનમાં રાખતા તેમનું ટેલિફોનિક બેસણું તા.27/10/22 ને ગુરુવાર ના રોજ બપોરે 4 થી 6 રાખેલ છે.

- text

મોબાઈલ નંબર પ્રવીણભાઈ – 9638634904 સચિન – 9727464164

- text