મોરબી નિવાસી ત્રિભોવનભાઈ માકાસણાનું અવસાન

- text


મોરબી : મુળ ભરતનગર હાલ મોરબી નિવાસી ત્રિભોવનભાઈ ડાયાભાઈ માકાસણા તે વિરલ ત્રિભોવનભાઈ માકાસણા (99258 06787)ના પિતા, કાંતિલાલ ડાયાભાઈ માકાસણા (94263 16929)ના ભાઈનું તારીખ 18/2/2024ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19/2/2024ને સોમવારે સવારે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન યોગેશ્વરનગર, રવાપર રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 4:00 થી 6:00 કલાકે તેમના નિવાસ્થાન ભરતનગર મુકામે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

- text